AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં વારંવાર હૂંફાળું પાણી પીવાથી પેટને શું નુકસાન થાય ? ડૉક્ટર પાસેથી જાણો

શિયાળામાં હૂંફાળું પાણી શરીરને ગરમ રાખી પાચનમાં મદદ કરે છે. પરંતુ ડૉક્ટર દ્વારા આ બાબતે જરૂરી સલાહ આપવામાં આવી છે જે દરેક લોકોએ જણાવી જરૂરી છે.

શિયાળામાં વારંવાર હૂંફાળું પાણી પીવાથી પેટને શું નુકસાન થાય ? ડૉક્ટર પાસેથી જાણો
| Updated on: Nov 24, 2025 | 11:10 PM
Share

શિયાળામાં મોટા ભાગના લોકો હૂંફાળું પાણી પીવાનું પસંદ કરે છે. તે શરીરને ગરમ રાખે છે અને આરામ આપે છે. પરંતુ શું તેને વારંવાર પીવાથી પેટને નુકસાન થઈ શકે છે? આ અંગે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. અનન્યા ગુપ્તાની સલાહ જાણીએ.

શિયાળામાં હૂંફાળું પાણી કેમ ફાયદાકારક છે?

શિયાળાની ઋતુમાં ગરમી અને આરામની વધુ જરૂર પડે છે. ઠંડી હવામાં તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. હૂંફાળું પાણી આંતરડાને શાંત રાખે છે અને પાચન પ્રક્રિયાને સક્રિય બનાવે છે.

હૂંફાળા પાણીના મુખ્ય ફાયદા

  • પાચનમાં સહેલાઈ
  • ગેસ, કબજિયાત અને ભારેપણામાં રાહત
  • ચયાપચય (Metabolism) સુધારે
  • ગળા અને છાતીમાં જામેલી લાળને પાતળી કરે
  • શરદી જેવી તકલીફમાં રાહત આપે

શું વારંવાર હૂંફાળું પાણી પીવાથી પેટને નુકસાન થાય?

એઈમ્સ, દિલ્હી ના ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગ સાથે જોડાયેલા રહેલા ડૉ. અનન્યા ગુપ્તા જણાવે છે કે મર્યાદિત માત્રામાં હૂંફાળું પાણી પીવું સંપૂર્ણપણે સલામત અને ફાયદાકારક છે, પરંતુ દિવસભર ખૂબ ગરમ અથવા સતત હૂંફાળું પાણી પીવું પેટ માટે હાનિકારક બની શકે છે.

કેવી રીતે નુકસાન થઈ શકે?

  • બહુ ગરમ તાપમાન પેટમાં  અસર કરે
  • એસિડિટિ અને હાર્ટબર્ન વધી શકે
  • અપચો અથવા ગેસની સમસ્યા વધે
  • સંવેદનશીલ પેટ ધરાવતા લોકોને વધારે તકલીફ
  • વધારે ગરમ પાણી શરીરમાંથી ઝડપથી બહાર નીકળે એટલે ડિહાઇડ્રેશનનું જોખમ

ડૉક્ટરની સલાહ – કેવી રીતે પીવું હૂંફાળું પાણી?

  • હંમેશાં હળવું હૂંફાળું પાણી જ પીવું, ખૂબ ગરમ નહીં
  • દિવસભર પાણીનું સેવન સંતુલિત રાખવું
  • જો એસિડિટી, હાર્ટબર્ન કે અપચો હોય તો હૂંફાળા પાણીનું પ્રમાણ ઓછું કરો
  • જમ્યા પછી તરત જ ખૂબ ગરમ પાણી ન પીવું
  • સૂતા પહેલા પણ વધારે ગરમ પાણી પીવાનું ટાળો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">