AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલથી છૂટકારો મેળવવો છે ? અજમાવી જુઓ આ નુસ્ખો

નાની ઉમરના લોકોમા ભણવાનુ અને પરીક્ષાના તણાવના કારણે તેમને હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા ઉત્પન થાય છે. સરગવામા વિટામિન-એ,વિટામિન-B1,વિટામિન-B2, વિટામિન-B3, વિટામિન-B6, વિટામિન સી, કેલ્શિયમ જેવા તત્વોનો રહેલા છે.

તમારે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલથી છૂટકારો મેળવવો છે ? અજમાવી જુઓ આ નુસ્ખો
rid of blood pressure and cholesterol by consuming Moringa
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 12:42 PM
Share

અત્યારે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા નાના – મોટા બધામા જોવા મળે છે. પહેલા હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા 55 વર્ષથી મોટી વયના લોકોમા જ જોવા મળતી હતી. પરંતુ અત્યારે આ બધી જ બિમારીઓ 30 વર્ષના લોકોમા પણ જોવા મળે છે. જેનુ કારણ અત્યારના ખોરાક અને તણાવ ભર્યા જીવનના છે. નાની ઉમરના લોકોમા ભણવાનુ અને પરીક્ષાના તણાવના કારણે તેમને હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા ઉત્પન થાય છે.

કયા ખોરાક ખાવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે

બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે લોકો અનેક પ્રકારના ઉપયાગ કરતા હોય છે જેમા કેટલાક ઘરેલુ ઉપચાર પણ કરતા હોય છે. આજે આપણે જે સુપરફુડની વાત કરવાના છીએ તેને સરગવો કહેવામા આવે છે. મોટા ભાગના લોકો આ પ્લાન્ટને સરગવાના ઝાડ તરીકે ઓળખવામા આવે છે.આ ખાવામા ટેસ્ટી અને હેલ્ધી હોય છે. જે શરીર માટે ખૂબ જ લાભકારક છે.

સરગવો ખાવાથી કયા વિટામીન મળે છે

સરગવામા પોષક તત્વોનો પાવર હાઉસ તરીકે પણ ઓળખાય છે. આમા અનેક પોષક તત્વોનો સમાવેશ છે, જે આપણા શરીર માટે લાભકારક છે. સરગવામા વિટામિન-એ,વિટામિન-B1,વિટામિન-B2, વિટામિન-B3, વિટામિન-B6, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ , ફોલેટ, ઝીંક, આયન જેવા તત્વો જોવા મળે છે.

સરગવો ખાવાના ફાયદા

સરગવા પાનને તમે ચટણી, લીલોતરી અથવા શાકભાજીના રૂપમાં ખાઈ શકો છો. તે ખાવાથી તમારી ભૂખ શાંત થશે અને તે શરીરમા એન્ટિબાયોટિક ગોળીઓ જેવુ કાર્ય કરે છે

જે લોકોને ઝડપથી એલર્જી થઈ જાય છે, તેઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 દિવસ આ પાંદડાનું સેવન કરવું જોઈએ. જેના કારણ તે શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે અને તે એલર્જીથી બચાવે છે.

જો તમારી ઉમરની અસર તમારી ત્વચા પર પડવા લાગી હોય તો સરગવાના પાનનુ સેવન તમારા રોજિંદા આહારમાં સામેલ કરવાની સાથે તેની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવાથી તમારી ત્વચા અંદર અને બહાર બંને બાજુથી સ્વસ્થ થઈ જશે અને ફરી એકવાર ચહેરા પર ગ્લો જોવા મળશે.

સરગવો ખાવામા આ ધ્યાનમાં રાખો

સરગવાના પાન ગરમ માનવામાં  આવે છે. તેથી જે લોકોને એસિડિટી, પાઈલ્સ, ખીલ અને રક્તસ્રાવની સમસ્યા હોય તેમણે તેનું સેવન ઓછું કરવું જોઈએ. પરંતુ ત્વચા પર લગાડવા માટે તેનો ઉપયોગ કરી શકે છે .

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">