તમારે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલથી છૂટકારો મેળવવો છે ? અજમાવી જુઓ આ નુસ્ખો

નાની ઉમરના લોકોમા ભણવાનુ અને પરીક્ષાના તણાવના કારણે તેમને હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા ઉત્પન થાય છે. સરગવામા વિટામિન-એ,વિટામિન-B1,વિટામિન-B2, વિટામિન-B3, વિટામિન-B6, વિટામિન સી, કેલ્શિયમ જેવા તત્વોનો રહેલા છે.

તમારે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલથી છૂટકારો મેળવવો છે ? અજમાવી જુઓ આ નુસ્ખો
rid of blood pressure and cholesterol by consuming Moringa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 12:42 PM

અત્યારે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા નાના – મોટા બધામા જોવા મળે છે. પહેલા હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા 55 વર્ષથી મોટી વયના લોકોમા જ જોવા મળતી હતી. પરંતુ અત્યારે આ બધી જ બિમારીઓ 30 વર્ષના લોકોમા પણ જોવા મળે છે. જેનુ કારણ અત્યારના ખોરાક અને તણાવ ભર્યા જીવનના છે. નાની ઉમરના લોકોમા ભણવાનુ અને પરીક્ષાના તણાવના કારણે તેમને હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા ઉત્પન થાય છે.

કયા ખોરાક ખાવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે

બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે લોકો અનેક પ્રકારના ઉપયાગ કરતા હોય છે જેમા કેટલાક ઘરેલુ ઉપચાર પણ કરતા હોય છે. આજે આપણે જે સુપરફુડની વાત કરવાના છીએ તેને સરગવો કહેવામા આવે છે. મોટા ભાગના લોકો આ પ્લાન્ટને સરગવાના ઝાડ તરીકે ઓળખવામા આવે છે.આ ખાવામા ટેસ્ટી અને હેલ્ધી હોય છે. જે શરીર માટે ખૂબ જ લાભકારક છે.

સરગવો ખાવાથી કયા વિટામીન મળે છે

સરગવામા પોષક તત્વોનો પાવર હાઉસ તરીકે પણ ઓળખાય છે. આમા અનેક પોષક તત્વોનો સમાવેશ છે, જે આપણા શરીર માટે લાભકારક છે. સરગવામા વિટામિન-એ,વિટામિન-B1,વિટામિન-B2, વિટામિન-B3, વિટામિન-B6, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ , ફોલેટ, ઝીંક, આયન જેવા તત્વો જોવા મળે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સરગવો ખાવાના ફાયદા

સરગવા પાનને તમે ચટણી, લીલોતરી અથવા શાકભાજીના રૂપમાં ખાઈ શકો છો. તે ખાવાથી તમારી ભૂખ શાંત થશે અને તે શરીરમા એન્ટિબાયોટિક ગોળીઓ જેવુ કાર્ય કરે છે

જે લોકોને ઝડપથી એલર્જી થઈ જાય છે, તેઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 દિવસ આ પાંદડાનું સેવન કરવું જોઈએ. જેના કારણ તે શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે અને તે એલર્જીથી બચાવે છે.

જો તમારી ઉમરની અસર તમારી ત્વચા પર પડવા લાગી હોય તો સરગવાના પાનનુ સેવન તમારા રોજિંદા આહારમાં સામેલ કરવાની સાથે તેની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવાથી તમારી ત્વચા અંદર અને બહાર બંને બાજુથી સ્વસ્થ થઈ જશે અને ફરી એકવાર ચહેરા પર ગ્લો જોવા મળશે.

સરગવો ખાવામા આ ધ્યાનમાં રાખો

સરગવાના પાન ગરમ માનવામાં  આવે છે. તેથી જે લોકોને એસિડિટી, પાઈલ્સ, ખીલ અને રક્તસ્રાવની સમસ્યા હોય તેમણે તેનું સેવન ઓછું કરવું જોઈએ. પરંતુ ત્વચા પર લગાડવા માટે તેનો ઉપયોગ કરી શકે છે .

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">