હેલ્થ વેલ્થ: A, B અને O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ તેમના ડાયટમાં શું ખાવું જોઈએ? અહીં જાણો

આપણે આપણા ખોરાકમાં જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા લોહી પર પડે છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો લોકોને તેમના બ્લડ ગ્રુપ પ્રમાણે ડાયટ લેવાની સલાહ આપે છે. તો આવો અમે તમને જણાવીએ કે ક્યા બ્લડ ગ્રુપવાળા વ્યક્તિએ કેવો આહાર લેવો જોઈએ.

હેલ્થ વેલ્થ: A, B અને O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ તેમના ડાયટમાં શું ખાવું જોઈએ? અહીં જાણો
Follow Us:
| Updated on: Nov 24, 2023 | 8:40 PM

સામાન્ય રીતે માનવ શરીરમાં 8 પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળે છે. આમાં A+, A-, B+, B-, O+, O-, AB+, AB- વગેરે બ્લડ ગ્રૂપનો સમાવેશ થાય છે. બ્લડ ગ્રૂપ એન્ટિજેન દ્વારા નક્કી કરવામાં આવે છે. તમે જાણતા જ હશો કે લોહી લાલ રક્તકણોમાંથી બને છે. તેમની ઉપર પ્રોટીનનું એક સ્તર હોય છે, જેને એન્ટિજેન અથવા આરએચ તરીકે ઓળખવામાં આવે છે.

આ બ્લડ ગ્રુપની વાત છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા બ્લડ ગ્રુપ પર પડે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ફૂડ ખાવું જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે તમારા બ્લડ ગ્રુપ પ્રમાણે ડાયટ ફોલો કરશો તો તમે જીવનભર સ્વસ્થ રહી શકશો. ચાલો જાણીએ કે તમારા બ્લડ ગ્રુપ પ્રમાણે તમારે કેવો આહાર લેવો જોઈએ.

બ્લડ ગ્રૂપ A

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જે લોકોનું બ્લડ ગ્રુપ A હોય તેમણે શાકાહારી આહાર પર ધ્યાન આપવું જોઈએ. આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ તેમના આહારમાં શાકભાજી, અનાજ, કઠોળ અને ફળોનો સમાવેશ કરવો જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

બ્લડ ગ્રુપ AB

AB બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ ખાસ કરીને રેડ મીટ ખાવાનું ટાળવું જોઈએ. આવા બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં હાઈડ્રોક્લોરિક એસિડની ઉણપ હોય છે જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. આ સાથે બાજરો પણ ખાઓ.

બ્લડ ગ્રુપ B

B બ્લડ ગ્રુપ ધરાવતા લોકો કોઈપણ પ્રકારનો ખોરાક ખાઈ શકે છે. પરંતુ આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમણે શાકાહારી અને માંસાહારી ખોરાક મર્યાદિત માત્રામાં જ ખાવો જોઈએ. આ લોકોએ તેમના આહારમાં ડેરી ઉત્પાદનો, માંસ અને ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. આ સાથે આ લોકોએ વર્કઆઉટ પણ કરવું જોઈએ.

આ પણ વાંચો : શિયાળામાં ગોળ સાથે ખાઈ લેશો આ વસ્તુ તો નહી થાય શરદી, ઉધરસ સહિતની અનેક બિમારીઓ, જાણો શું છે તે

બ્લડ ગ્રુપ O

O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ તેમના આહારમાં અનાજ અને કઠોળનો સમાવેશ કરવો જોઈએ. આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો માટે સ્વસ્થ રહેવા માટે આ આહાર વધુ સારો વિકલ્પ છે. સ્વસ્થ રહેવા માટે હવેથી તમારે તમારા આહારમાં તમારા બ્લડ ગ્રુપ પ્રમાણેની વસ્તુઓનો પણ સમાવેશ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

હેલ્થ  અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">