જો તમે આટલાં કલાક ઊંઘ નથી લેતા તો તમારે ડૉક્ટરની પાસે જવું પડી શકે છે, આ બિમારીના થઈ શકો છો શિકાર!

જે લોકો રાતે 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેઓ માટે સારા સમાચાર નથી. એક અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે જે લોકો 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેની બિમારીનો સામનો કરવો પડી શકે છે. શરીર માટે ઊંઘ અગત્યની છે. જો શરીરને પુરી ઊંઘ ન મળે તો તેના લીધે શરીર પણ થાકી જાય […]

જો તમે આટલાં કલાક ઊંઘ નથી લેતા તો તમારે ડૉક્ટરની પાસે જવું પડી શકે છે, આ બિમારીના થઈ શકો છો શિકાર!
Follow Us:
| Updated on: May 29, 2019 | 9:44 AM

જે લોકો રાતે 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેઓ માટે સારા સમાચાર નથી. એક અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે જે લોકો 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેની બિમારીનો સામનો કરવો પડી શકે છે.

શરીર માટે ઊંઘ અગત્યની છે. જો શરીરને પુરી ઊંઘ ન મળે તો તેના લીધે શરીર પણ થાકી જાય છે. જે લોકો સારી રીતે ઊંઘ નથી લઈ શકતાં તે લોકો સારી રીતે કોઈપણ કામને કરી શકતાં નથી. એક્સપેરિમેન્ટલ ફિઝિયોલોજી પત્રિકામાં એક તારણ આપવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે જે લોકો ઓછી ઊંઘ લે છે તેની સામે દિલની બિમારીનો ખતરો તોળાઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો:  PM મોદીની નવી સરકારમાં આ કારણોથી અમિત શાહને કેન્દ્રમાં ગૃહ વિભાગ મળી શકે છે, ગુજરાત સાથે જોડાયેલું છે કનેક્શન

બે અલગ અલગ ટિમ બનાવીને આ સંશોધનનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમાં અડધા લોકો એવા હતા જે 8.5 કલાક સૂતા હતા અને જ્યારે અડધા લોકો એવા હતા કે જે 6.8 કલાક સૂતા હતા. જેમાં સંશોધનની ટીમને જાણકારી મળી કે ઊંઘના લીધે સ્વાસ્થ્ય અને સમગ્ર શરીરની ક્રિયાઓ પ્રભાવિત થાય છે. આ જાણકારી પ્રશ્નાલવી ભરાવીને પૂછવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ શોધમાં તારણ મળ્યું જે લોકો 8 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના પર દિલની બિમારીનો ખતરો ઉભો થઈ શકે છે. ઊંઘના કારણે શરીરના વિવિધ ક્રિયાઓ પ્રભાવિત થાય છે.  જેથી ઓછામાં ઓછી 8 કલાકની તો ઊંઘ લેવી જરુરી છે જેના લીધે આ ખતરો ટાળી શકાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">