શું કારણ છે કે…કાલુપુર રેલવે સ્ટેશન પર આ જગ્યાએ મુસાફરો લપસીને પડે છે અને ઈજાગ્રસ્ત થાય છે

કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે. અને તેમાં પણ તહેવારના સમયે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. અને આ સમયે કેટલીક ઘટનાઓ પણ બનતી હોય છે. કાલુપુર રેલવે સ્ટેશન ટિકિટ બારી પાસેના એક્સેલરેટર ઉતરતા સીડીના ભાગ પાસેનો ઢાળ વાળી જગ્યા મુસાફરો માટે મુસીબતનું કારણ બની છે. કેમ કે, મુસાફરોને ખ્યાલ […]

શું કારણ છે કે...કાલુપુર રેલવે સ્ટેશન પર આ જગ્યાએ મુસાફરો લપસીને પડે છે અને ઈજાગ્રસ્ત થાય છે
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 14, 2019 | 5:39 PM

કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે. અને તેમાં પણ તહેવારના સમયે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. અને આ સમયે કેટલીક ઘટનાઓ પણ બનતી હોય છે. કાલુપુર રેલવે સ્ટેશન ટિકિટ બારી પાસેના એક્સેલરેટર ઉતરતા સીડીના ભાગ પાસેનો ઢાળ વાળી જગ્યા મુસાફરો માટે મુસીબતનું કારણ બની છે. કેમ કે, મુસાફરોને ખ્યાલ નથી રહેતો કે તે ભાગ ઢાળવાળો છે. અને જેઓ મુસાફર એક્સેલરેટર ઉતરે છે કે તરત લપસીને નીચે પડે છે. એક દિવસમાં આવા એક નહિ પણ અનેક કિસ્સા બને છે. જેમાં કેટલાકને ઇજા પણ પહોંચતી હોય છે.

આ પણ વાંચોઃ ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણીમાં બોગસ રજિસ્ટ્રેશન થયું હોવાનું સામે આવ્યું

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રેલવે મુસાફરો અને કર્મીઓ પણ આ બાબતે પરેશાન છે. તમામ લોકોએ એક માગ કરી છે કે, એક્સેલરેટર ઉતરતા ઢાળવાળો ભાગ પણ સીડી જેવો બનાવવામાં આવે. જેથી લોકો તે સ્થળે લપસીને પડે નહીં અને કોઈને ઇજા પહોંચે નહિ. મુસાફરોની માગ છે કે, રેલવે આ નવીનીકરણ સાથે આ કામગીરી કરવામાં આવે. જેથી મુસાફરોને મુશ્કેલી દૂર થઈ શકે.

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">