VADODARA : કોરોનાની બીજી લહેરમાં ગોત્રી હોસ્પિટલ અને અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ દર્દીઓની સારવાર કરી : ડૉ. વિનોદ રાવ

VADODARA : કોરોનાની બીજી લહેરના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગોત્રી અને તેને સંલગ્ન અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ કોવિડ દર્દીઓની સારવાર કરી. કદાચિત દેશની કોઈ હોસ્પિટલે આટલા મોટા પ્રમાણમાં દર્દીઓની સારવાર કરી નથી.

VADODARA : કોરોનાની બીજી લહેરમાં ગોત્રી હોસ્પિટલ અને અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ દર્દીઓની સારવાર કરી : ડૉ. વિનોદ રાવ
ગોત્રી હોસ્પિટલ અને અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ દર્દીઓની સારવાર કરી : ડૉ. વિનોદ રાવ
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jun 13, 2021 | 12:05 AM

VADODARA : કોરોનાની બીજી લહેરના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગોત્રી અને તેને સંલગ્ન અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ કોવિડ દર્દીઓની સારવાર કરી. કદાચિત દેશની કોઈ હોસ્પિટલે આટલા મોટા પ્રમાણમાં દર્દીઓની સારવાર કરી નથી.

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું છે કે કોવિડની બીજી લહેરના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગોત્રીની જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ અને અટલાદરા ખાતેની તેની વિસ્તરણ સુવિધા દ્વારા કોરોનાના 12 હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી. કદાચિત દેશની અન્ય કોઈ હોસ્પિટલે આટલી વ્યાપક સારવાર સેવા આપી નથી.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

ડો. વિનોદ રાવે આજે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઈને તમામ નોડલ અધિકારીઓ અને તમામ વિભાગોના અને સંવર્ગના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સહુની સાથે ત્રીજી લહેરની સંભાવના અને વ્યવસ્થાઓ અંગે પરામર્શ કર્યો હતો. તેમણે દ્વિતીય લહેરમાં સમર્પિત અને પ્રસંશનીય આરોગ્ય સેવાઓ માટે ગોત્રી હોસ્પિટલની સમગ્ર ટીમને હૃદયપૂર્વક બિરદાવી ધન્યવાદ આપ્યા હતા.

તમામ ડોક્ટરોની કામગીરીને ડો.વિનોદ રાવે બિરદાવી 

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે કોવિડની બીજી લહેર દરમિયાન સમરસ હોસ્પિટલ સહિત ટીમ સયાજીએ અસાધારણ આરોગ્ય સેવાઓ પ્રદાન કરી છે. તેમણે સમસ્ત ટીમ સયાજીને ઉમદા કામગીરી માટે બિરદાવી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિના દરમિયાન સયાજી અને સમરસ હોસ્પીટલોએ કોરોનાના 10 હજારથી વધુ દર્દીઓની સારવાર કરી અને અન્ય જિલ્લાઓના દર્દીઓને પણ અહીં ખૂબ સારી આરોગ્ય સેવાઓ મળી જેની નોંધ લેવી ઘટે.

સમરસ હોસ્પિટલની વિસ્તરણ સુવિધા લગભગ 5 દિવસમાં કાર્યરત કરી દેવામાં આવી હતી અને 19મીએપ્રિલથી ત્યાં દર્દીઓને દાખલ કરવાનો પ્રારંભ થયો હતો. 75 વેન્ટિલેટર સહિત 200 બેડનું આઇ.સી યુ.બનાવવામાં આવ્યું હતું અને 2 હજારથી વધુ દર્દીઓને અહીં આરોગ્ય સેવાઓ મળી. હાલમાં દર્દીઓની સંખ્યા ઘટતાં આ સુવિધા બંધ કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું. ડો.રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત દરમિયાન તમામ સંવર્ગો સાથે કોવિડની સંભવિત ત્રીજી લહેરમાં આરોગ્ય સેવાઓના મજબૂતીકરણ અંગે પરામર્શ કર્યો હતો.

ડો.રાવે જી.ઈ.બી. અતિથિ ગૃહ ખાતે શહેર પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ કોવિડ કટોકટીમાં સેવા આપનારા તમામ નોડલ અધિકારીઓ સાથે અનોપચારિક સ્નેહ મિલન પ્રસંગે ઉપર પ્રમાણે જણાવ્યું હતું. તેમણે શહેરના ઈતિહાસમાં અત્યંત પડકારજનક સમયમાં ખૂબ વિપુલ યોગદાન આપવા માટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપને બિરદાવતા જણાવ્યું કે શહેર અને વી.એમ.સી.તેમના આ નેતૃત્વને હંમેશા સાભાર યાદ કરશે. તેમની નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી.

ડો.રાવે જણાવ્યું કે કલેકટર તરીકે શાલિની અગ્રવાલે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કોવિડ મેનેજમેન્ટની અને ઓક્સિજન મેનેજમેન્ટ તથા રેમડેસિવિરના વિતરણની ખૂબ સંવેદનશીલ જવાબદારીઓ બખૂબી અદા કરી.તેમને મ્યુનિસીપલ કમિશનરની નવી ભૂમિકામાં આવકારી શુભકામનાઓ પાઠવી હતી. હવે પછીના સમયમાં આપણે આ સુસંકલિત કામગીરી એ જ ભાવના અને ધગશ સાથે આગળ ધપાવીએ અને ટીમ વડોદરા તરીકે શહેર અને જિલ્લાને સલામત રાખીએ તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">