કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વડોદરા મુલાકાત રદ, સૂર સાગર તળાવના લોકાર્પણનો કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વડોદરા મુલાકાત રદ થઈ છે. છેલ્લી ઘડીએ આ સમાચાર સામે આવ્યા છે. અન્ય કાર્યક્રમોની વ્યસ્તતાને પગલે કાર્યક્રમ રદ કરાયો છે. અમિત શાહ વડોદરાના નવ નિર્મિત સૂર સાગર તળાવના ઉદ્ધાટન માટે ગુજરાત આવી રહ્યા હતા. આ પણ વાંચોઃ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીને લઈ ભક્તિમય માહોલ સાથે રવેડીને જોવા લોકો આતૂર  Web […]

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વડોદરા મુલાકાત રદ, સૂર સાગર તળાવના લોકાર્પણનો કાર્યક્રમ
Follow Us:
| Updated on: Feb 21, 2020 | 1:58 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વડોદરા મુલાકાત રદ થઈ છે. છેલ્લી ઘડીએ આ સમાચાર સામે આવ્યા છે. અન્ય કાર્યક્રમોની વ્યસ્તતાને પગલે કાર્યક્રમ રદ કરાયો છે. અમિત શાહ વડોદરાના નવ નિર્મિત સૂર સાગર તળાવના ઉદ્ધાટન માટે ગુજરાત આવી રહ્યા હતા.

આ પણ વાંચોઃ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીને લઈ ભક્તિમય માહોલ સાથે રવેડીને જોવા લોકો આતૂર

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">