વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણવતા કોંગ્રેસે તેમનો પદ્મશ્રી પરત ખેંચવાની કરી માગણી

પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવાના વિવાદ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે વિષ્ણુ પંડ્યાનો પદ્મશ્રી પરત ખેંચવાની માગ કરી છે. મનહર પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકીને આ મુદ્દે ઝાટકણી કાઢી છે અને કહ્યું કે સરકાર જો વિષ્ણ પંડ્યાના નિવેદન સાથે સહમત નથી તો તેમને સાહિત્ય અકાદમીના પ્રમુખ પદેથી પદભ્રષ્ટ કરવામાં આવે. આ પણ વાંચોઃ […]

વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણવતા કોંગ્રેસે તેમનો પદ્મશ્રી પરત ખેંચવાની કરી માગણી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:07 AM

પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવાના વિવાદ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે વિષ્ણુ પંડ્યાનો પદ્મશ્રી પરત ખેંચવાની માગ કરી છે. મનહર પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકીને આ મુદ્દે ઝાટકણી કાઢી છે અને કહ્યું કે સરકાર જો વિષ્ણ પંડ્યાના નિવેદન સાથે સહમત નથી તો તેમને સાહિત્ય અકાદમીના પ્રમુખ પદેથી પદભ્રષ્ટ કરવામાં આવે.

આ પણ વાંચોઃ ADC બેંક દ્વારા માનહાની કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 12 જૂલાઈએ મેટ્રો કોર્ટમાં હાજર રહેવા ફરમાન

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો બીજી બાજુ વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે આ મુદ્દે વાતનું વતેસર કરવામાં આવી રહ્યું છે..સાચો અર્થ અને સંદર્ભ સમજ્યા વગર જ વિવાદ ઉભો કરાતો હોવાનું વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું હતું.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">