વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણવતા કોંગ્રેસે તેમનો પદ્મશ્રી પરત ખેંચવાની કરી માગણી

પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવાના વિવાદ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે વિષ્ણુ પંડ્યાનો પદ્મશ્રી પરત ખેંચવાની માગ કરી છે. મનહર પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકીને આ મુદ્દે ઝાટકણી કાઢી છે અને કહ્યું કે સરકાર જો વિષ્ણ પંડ્યાના નિવેદન સાથે સહમત નથી તો તેમને સાહિત્ય અકાદમીના પ્રમુખ પદેથી પદભ્રષ્ટ કરવામાં આવે. આ પણ વાંચોઃ […]

વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણવતા કોંગ્રેસે તેમનો પદ્મશ્રી પરત ખેંચવાની કરી માગણી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:07 AM

પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવાના વિવાદ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે વિષ્ણુ પંડ્યાનો પદ્મશ્રી પરત ખેંચવાની માગ કરી છે. મનહર પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકીને આ મુદ્દે ઝાટકણી કાઢી છે અને કહ્યું કે સરકાર જો વિષ્ણ પંડ્યાના નિવેદન સાથે સહમત નથી તો તેમને સાહિત્ય અકાદમીના પ્રમુખ પદેથી પદભ્રષ્ટ કરવામાં આવે.

આ પણ વાંચોઃ ADC બેંક દ્વારા માનહાની કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 12 જૂલાઈએ મેટ્રો કોર્ટમાં હાજર રહેવા ફરમાન

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો બીજી બાજુ વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે આ મુદ્દે વાતનું વતેસર કરવામાં આવી રહ્યું છે..સાચો અર્થ અને સંદર્ભ સમજ્યા વગર જ વિવાદ ઉભો કરાતો હોવાનું વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">