Breaking News: સુરેન્દ્રનગરના બુબાળા ગામે 7 લોકોને લાગ્યો વીજશોક, 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડાના બુબાળા ગામે એકસાથે 7 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા છે.આ તમામ લોકો ટ્રેક્ટરમાં સવાર થઇને જઇ રહ્યા હતા. અચાનક જ ટ્રેકટર વીજ વાયર અડી જતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં અન્ય ચાર લોકોની હાલત ગંભીર છે.

Breaking News: સુરેન્દ્રનગરના બુબાળા ગામે 7 લોકોને લાગ્યો વીજશોક, 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2024 | 12:24 PM

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડાના બુબાળા ગામે એકસાથે 7 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા છે.આ તમામ લોકો ટ્રેક્ટરમાં સવાર થઇને જઇ રહ્યા હતા. અચાનક જ ટ્રેકટર વીજ વાયર અડી જતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં અન્ય ચાર લોકોની હાલત ગંભીર છે.

ટ્રેકટરમાં લગાવેલા હતા લોખંડના પતરા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડાના બુબાળા ગામમાં વહેલી સવારે ખેત મજૂરો ટ્રેકટર લઇને ખેતરમાં જઇ રહ્યા હતા.આ ટ્રેકટરની ટ્રોલીમાં પતરા લગાવેલા હતા.ટ્રેકટરમાં આ પતરા 10થી 12 ફૂટ જેટલા ઊંચા લગાવવામાં આવ્યા હતા.જો કે આ પતરા વીજ વાયરને અડી ગયા હતા. જેના કારણે ટ્રેકટરમાં બેસેલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ઇજાગ્રસ્તોની હાલત પણ ખૂબ જ ગંભીર

વીજ કરંટ લાગતા જ ટ્રેકટરમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે વિરમગામની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોની હાલ ખૂબ જ ગંભીર હાલત છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે.જો કે હાલ તો બેદરકારીના કારણે ત્રણ લોકોના મોત થયા હોવાનું જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો-ભરૂચ : અંકલેશ્વર નજીક અકસ્માત બાદ ટ્રક ચાલક પર પથ્થરથી હુમલો, જુઓ વીડિયો

ખેતમજુરો મૂળ મધ્યપ્રદેશના હોવાની માહિતી

સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે. આ તમામ ખેતમજુર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">