Breaking News: સુરેન્દ્રનગરના બુબાળા ગામે 7 લોકોને લાગ્યો વીજશોક, 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડાના બુબાળા ગામે એકસાથે 7 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા છે.આ તમામ લોકો ટ્રેક્ટરમાં સવાર થઇને જઇ રહ્યા હતા. અચાનક જ ટ્રેકટર વીજ વાયર અડી જતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં અન્ય ચાર લોકોની હાલત ગંભીર છે.

Breaking News: સુરેન્દ્રનગરના બુબાળા ગામે 7 લોકોને લાગ્યો વીજશોક, 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2024 | 12:24 PM

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડાના બુબાળા ગામે એકસાથે 7 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા છે.આ તમામ લોકો ટ્રેક્ટરમાં સવાર થઇને જઇ રહ્યા હતા. અચાનક જ ટ્રેકટર વીજ વાયર અડી જતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં અન્ય ચાર લોકોની હાલત ગંભીર છે.

ટ્રેકટરમાં લગાવેલા હતા લોખંડના પતરા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડાના બુબાળા ગામમાં વહેલી સવારે ખેત મજૂરો ટ્રેકટર લઇને ખેતરમાં જઇ રહ્યા હતા.આ ટ્રેકટરની ટ્રોલીમાં પતરા લગાવેલા હતા.ટ્રેકટરમાં આ પતરા 10થી 12 ફૂટ જેટલા ઊંચા લગાવવામાં આવ્યા હતા.જો કે આ પતરા વીજ વાયરને અડી ગયા હતા. જેના કારણે ટ્રેકટરમાં બેસેલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ઇજાગ્રસ્તોની હાલત પણ ખૂબ જ ગંભીર

વીજ કરંટ લાગતા જ ટ્રેકટરમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે વિરમગામની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોની હાલ ખૂબ જ ગંભીર હાલત છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે.જો કે હાલ તો બેદરકારીના કારણે ત્રણ લોકોના મોત થયા હોવાનું જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો-ભરૂચ : અંકલેશ્વર નજીક અકસ્માત બાદ ટ્રક ચાલક પર પથ્થરથી હુમલો, જુઓ વીડિયો

ખેતમજુરો મૂળ મધ્યપ્રદેશના હોવાની માહિતી

સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે. આ તમામ ખેતમજુર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">