SURENDRANAGAR : ફ્રેન્ડશીપ-ડેની ઉજવણીમાં શિક્ષક સહીત ત્રણ યુવાનો પાણીના ખાડામાં ન્હાવા પડ્યા, એક યુવાનનું મોત

ટંકારામાં ભીમનાથ મહાદેવ નજીક ન્હાવા પડેલા ત્રણ યુવાનોના ડૂબી જાવથી મોત થયા છે.આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો. 

SURENDRANAGAR : ફ્રેન્ડશીપ-ડેની ઉજવણીમાં શિક્ષક સહીત ત્રણ યુવાનો પાણીના ખાડામાં ન્હાવા પડ્યા, એક  યુવાનનું મોત
A young man died after drowning in Dudhrej in Surendranagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:26 AM

SURENDRANAGAR : સુરેન્દ્રનગરમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણીમાં એક યુવાનને કાળ ભરખી ગયો છે. ફ્રેન્ડશીપ ડે હોવાથીદુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં શિક્ષક સાથે ત્રણ યુવાનો ન્હાવા પડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા, જયારે એક વિદ્યાર્થીનું મોત થયું છે. ફ્રેન્ડશિપ ડે હોવાથી શિક્ષક સાથે વિદ્યાર્થીઓ કેનાલ પાસે ફોટા તેમજ સેલ્ફી પાડવા ગયા હતા.મોરબીના ટંકારામાં પણ આવી જ ઘટના સામે આવી છે. ટંકારામાં ભીમનાથ મહાદેવ નજીક ન્હાવા પડેલા ત્રણ યુવાનોના ડૂબી જાવથી મોત થયા છે.આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો.

આ પણ વાંચો : Gujarat Top News:રાજ્યમાં ભાજપના નવા સંગઠન મહામંત્રી કે,વેક્સિનેશને લગતા મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો : Jamnagar: વાવાઝોડુ, ભુકંપ, યુદ્ધ, કોરોના જેવી મહામારી વચ્ચે પણ આ મંદિરમાં રામધુન ચાલુ રહી, અખંડ રામધુનને 57 વર્ષ પુર્ણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">