Surat : મોટો હાશકારો, કોરોનાએ વિદાય લેતા હવે પહેલી માર્ચથી ટેસ્ટિંગ સિવાયની પ્રવૃત્તિ બંધ કરાશે

મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે 1200 જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ ૫૨ કાર્યરત છે. જેઓને તબક્કાવાર રજા આપવામાં આવશે.

Surat : મોટો હાશકારો, કોરોનાએ વિદાય લેતા હવે પહેલી માર્ચથી ટેસ્ટિંગ સિવાયની પ્રવૃત્તિ બંધ કરાશે
કોરોનાના કેસો ઘટતા ટેસ્ટિંગ સિવાયની કામગીરી તબક્કાવાર બંધ કરાશે(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:02 AM

કોરોનાની(Corona ) ત્રીજી લહેરની સંભવિત સમાપ્તિની સાથે મનપા (SMC) તંત્ર દ્વારા પણ હવે કોવિડ સંબંધિત કામગીરી બંધ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ(Health Department ) દ્વારા કોરોના દરમિયાન કરવામાં આવેલ કામગીરીનું ભારણ 50 ટકાથી પણ વધુ હાલ ઘટાડી દેવાયું છે અને આગામી 1 લી માર્ચથી હેલ્થ સેન્ટરોમાં કોવિડ ટેસ્ટિંગ સિવાયની તમામ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.

હાલ પણ સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ મારફતે શહેરમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે. પ્રતિદિન અંદાજે 7 હજાર જેટલાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે , પરંતુ પહેલી માર્ચથી સંજીવની રથ , ધન્વંતરી રથની સુવિધા બંધ કરવામાં આવશે.

એટલું જ નહીં ત્રીજી લહેર દરમિયાન તાત્કાલિક અસ૨ થી કોન્ટ્રાક્ટ ધોરણે ઊભી કરાયેલ મેનપાવર , મશીનરી પણ છૂટી કરવામાં આવશે . ફક્ત હેલ્થ સેન્ટરો પર કાર્યરત કોવિડ ટેસ્ટ યથાવત રાખવામાં આવશે . ઝોનોમાં સ્થિત કોરોનાના કંટ્રોલરૂમો પણ પહેલી માર્ચથી બંધ કરાશે. જ્યારે વેસુ ખાતે સ્થિત સેન્ટ્રલ કંટ્રોલરૂમ 15 માર્ચ સુધી કાર્યરત રાખવામાં આવશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે 1200 જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ ૫૨ કાર્યરત છે. જેઓને તબક્કાવાર રજા આપવામાં આવશે.

મનપાએ મહામારી દરમ્યાન કરારબદ્ધ કરેલ મેન એન્ડ વોર્ડબોય , આયા , સહીત 444 લોકો કરાર હેઠળ છે , જયારે ફાયર વિભાગમાં 43 જેટલા ડ્રાઈવરો કરાર હેઠળ કાર્યરત છે. કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ હેઠળ થયેલ આ ભરતીમાંથી તબક્કાવાર સ્ટાફ છૂટો કરી કોન્ટ્રાક્ટ પૂર્ણ કરાશે.

શહેરમાં કોરોનાના 7 , ગ્રામ્યમાં 10 કેસ શહેરમાં કોરોનાના કેસોમાં આંશિક વધારો થયો છે . છેલ્લા 24 કલાકમાં શહેરમાં 7 કેસ સામે આવ્યા છે. જે પૈકી માત્ર ત્રણ ઝોનમાં કેસો આવ્યા છે. અન્ય છ ઝોનમાં કેસો આવ્યા ન હતા . રાંદેર ઝોનમાં 03 , અઠવા ઝોનમાં 03 અને વરાછા એમાં 01 કેસ સામે આવ્યા છે. શહેરમાં 27 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. ગ્રામ્યમાં કોરોનાના નવા 10 કેસ સામે આવ્યા છે.

આજે ત્રણ દિવસ બાદ ફરી એક દરદીનું કોરોનાની સારવાર હેઠળ મોત થયું હતું. મહુવામાં 47 વર્ષીય મહિલાનું કોરોનાની બીમારીમાં મોત નીપજ્યું છે. ગ્રામ્યમાં બારડોલી અને માંડવીમાં 03-03 કેસો જાહેર થયા છે . ઓલપાડમાં 02 , માંગરોળ અને ચોર્યાસીમાં 01-01 કેસ બહાર આવ્યા છે. જ્યારે અન્ય ચાર તાલુકામાં એક પણ નવા કેસ સામે આવ્યા નથી . ગ્રામ્યમાં 15 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે .

આ પણ વાંચો :

Surat : નવસારી બજારથી સગરામપુરા સુધીના રસ્તા પર ટ્રાફિક જામનો રસ્તો શોધવા પ્રયાસ

સુરત : એક યુવક અચાનક ગટરમાં પડી ગયો, 12 કલાક સુધી જીવ બચાવવા ગટરમાં મથામણ કરી, જાણો પછી શું થયું ?

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">