Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર પર હુમલાના ષડયંત્રમાં ઝડપાયેલા આંતકીનું ગુજરાત કનેક્શન, પરિવાર ગુજરાતના સુરતનો રહેવાસી, પિતાએ અનેક રહસ્યો પરથી ઉઠાવ્યો પરદો

અમદાવાદ: રામ મંદિર પર આતંકી હુમલાના ષડયંત્રમાં ઝડપાયેલા અબ્દુલ રહેમાન અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. સૌથી મોટું ખુલાસો એ છે કે અતંકી રહેમાનના પિતા અને પરિવાર ગુજરાતના સુરતના રહેવાસી છે. સુરત સાથે જોડાયેલા આ નાતાએ ગુજરાતમાં પણ ચકચાર મચાવી છે.

રામ મંદિર પર હુમલાના ષડયંત્રમાં ઝડપાયેલા આંતકીનું ગુજરાત કનેક્શન, પરિવાર ગુજરાતના સુરતનો રહેવાસી, પિતાએ અનેક રહસ્યો પરથી ઉઠાવ્યો પરદો
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Mar 04, 2025 | 11:57 AM

અમદાવાદ: રામ મંદિર પર આતંકી હુમલાના ષડયંત્રમાં ઝડપાયેલા અબ્દુલ રહેમાન અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. સૌથી મોટું ખુલાસો એ છે કે અતંકી રહેમાનના પિતા અને પરિવાર ગુજરાતના સુરતના રહેવાસી છે. સુરત સાથે જોડાયેલા આ નાતાએ ગુજરાતમાં પણ ચકચાર મચાવી છે.

સુરત સાથે આતંકી રહેમાનના પરિવારનો જોડાણ

મળતી માહિતી મુજબ, અબ્દુલ રહેમાનના પિતા અબુ બકર અગાઉ સુરતમાં રહે છે. સુરતમાં તેઓ અનેક વર્ષો સુધી કામ કરતા હતા અને અહીં જ તેમનો વ્યવસાય પણ હતો. જો કે, કેટલાક વર્ષો પહેલા તેઓ સુરત છોડીને ઉત્તર પ્રદેશમાં સ્થાયી થયા હતા.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

વિશાખાપટ્ટનમમાં જમાત સંગઠન સાથે હતો સંકળાયેલો

અબ્દુલ રહેમાને વિશાખાપટ્ટનમમાં જમાત સંગઠન સાથે જોડાયો હતો. જે બાદમાં તે એક આંતકી જૂથના સંપર્કમાં આવ્યો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે તેનો સીધો સંપર્ક હોવાની માહિતી પણ સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, તેને ઓનલાઈન વીડિયો કોલ મારફતે જ આતંકી તાલીમ આપવામાં આવી હતી.

સુરતના કનેક્શનથી ગુજરાત ATS સજાગ

સુરત સાથે રહેમાનના પરિવારનો જોડાણ હોવાના ખુલાસા બાદ ગુજરાત ATS પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. સુરતમાં રહેમાનના પિતાના પૂર્વ કનેક્શન અંગે તપાસ શરૂ થઈ છે. ક્યાંક ગુજરાતમાં પણ કોઈ સુત્રો તો નથી? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

રહેમાનના પરિવાર સાથે TV9ની EXCLUSIVE વાતચીત

TV9ની ટીમે અબ્દુલ રહેમાનના માતા-પિતા સાથે વાતચીત કરી, જેમાં તેમણે ઘણાં રહસ્યોનો પર્દાફાશ કર્યો. તેઓએ કહ્યું કે, “અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમારો દીકરો આવી હરકતમાં સામેલ થશે.”

ગુજરાત ATS અને સુરત પોલીસ એલર્ટ

આ સમગ્ર પ્રકરણ પછી ગુજરાત ATS અને સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. સુરતમાં રહેમાનના પિતા અને તેમના જૂના સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે. શું આ ગુપ્ત પ્લાનમાં અન્ય કોઈ પણ ગુજરાતમાંથી સામેલ છે? એ દિશામાં તપાસ આગળ વધવામાં આવી રહી છે. આ કેસમાં વધુ ખુલાસા શક્ય છે, અને સુરત સાથે આતંકી કનેક્શનની તપાસ આગળ વધતી રહે તેવી શક્યતા છે.

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">