સુરત અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં, શહેરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કરી કાર્યવાહી

સુરતના સરથાણામાં થયેલા અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શોપિંગ કોમ્પલેક્ષ, ટ્યુશન ક્લાસના ગેરકાયદે બાંધકામ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શાળાઓમાં પણ ચેકિંગ કરીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ રવિવારે 43 હજાર ચોરસ ફૂટ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો: રાજ્યમાં અઠવાડિયા […]

સુરત અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં, શહેરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કરી કાર્યવાહી
Follow Us:
| Updated on: May 27, 2019 | 5:09 AM

સુરતના સરથાણામાં થયેલા અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શોપિંગ કોમ્પલેક્ષ, ટ્યુશન ક્લાસના ગેરકાયદે બાંધકામ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શાળાઓમાં પણ ચેકિંગ કરીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ રવિવારે 43 હજાર ચોરસ ફૂટ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાજ્યમાં અઠવાડિયા સુધી ગરમીનું જોર વધારે રહેવાની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તક્ષશિલા કોમ્પલેક્ષમાં તંત્રની બેદરકારીથી 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ગોઝારી ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું અને સુરતના સંખ્યાબંધ કોમ્પલેક્ષમાં નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી ચાલતા કોચિંગ ક્લાસ અને શાળાઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહીં છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">