ચોમાસું પૂર્ણ થતાં જ હવે સુરતમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું , પ્રતિદિન ત્રણથી ચાર જેટલા ડેન્ગ્યુના કેસ સામે આવ્યા

ચોમાસું પૂર્ણ થતાં જ હવે સુરતમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. સુરતમાં હાલ ડેન્ગ્યુના રોગે ઉપાડો લીધો છે અને ત્રણ ઝોનમાં ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે. જોકે મચ્છરજન્ય રોગચાળો વકરતા સુરત મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને ત્વરિત અસરથી આ વિસ્તારોમાં ફોગિંગ અને દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરતમાં હાલ પ્રતિદિન ત્રણથી […]

ચોમાસું પૂર્ણ થતાં જ હવે સુરતમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું , પ્રતિદિન ત્રણથી ચાર જેટલા ડેન્ગ્યુના કેસ સામે આવ્યા
Follow Us:
| Updated on: Oct 28, 2020 | 11:10 AM

ચોમાસું પૂર્ણ થતાં જ હવે સુરતમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. સુરતમાં હાલ ડેન્ગ્યુના રોગે ઉપાડો લીધો છે અને ત્રણ ઝોનમાં ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે. જોકે મચ્છરજન્ય રોગચાળો વકરતા સુરત મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને ત્વરિત અસરથી આ વિસ્તારોમાં ફોગિંગ અને દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરતમાં હાલ પ્રતિદિન ત્રણથી ચાર જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાઇ રહ્યા છે. જોકે મચ્છરજન્ય રોગચાળો વધુ ન વકરે તે માટે મનપા દ્વારા 2 હજાર જેટલી સર્વેલન્સ ટીમોને કામે લગાડી છે. જોકે અધિકારીઓ માની રહ્યા છે કે ગત્ત વર્ષની સરખામણીએ હાલ રોગચાળો કાબૂમાં છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">