અમદાવાદ: સૂર્યગ્રહણને કારણે ભદ્રકાળી મંદિર બંધ, ભક્તોએ બહારથી જ કર્યા દર્શન
આજે વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ હોવાથી રાજ્યના તમામ મંદિરોની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોટા ભાગના મંદિરોમાં સવારની આરતી બપોરે 12 વાગ્યે કરવામાં આવશે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા […]
આજે વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ હોવાથી રાજ્યના તમામ મંદિરોની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોટા ભાગના મંદિરોમાં સવારની આરતી બપોરે 12 વાગ્યે કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભાવિભક્તો તો આવી રહ્યાં છે. જો કે મંદિરની બહાર જ દર્શન કરી રહ્યાં છે. મહત્વનું છે કે ગ્રહણ પૂરુ થયા બાદ મંદિરોમાં બપોર બાદ આરતી કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો