Gujarat માં આગામી ચાર દિવસ દરિયો તોફાની રહેવાની શક્યતા, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

જેમાં આગામી 4 દિવસ અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ દરિયામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.

Gujarat માં આગામી ચાર દિવસ દરિયો તોફાની રહેવાની શક્યતા, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના
sea is likely to be stormy in Gujarat for the next four days instructing fishermen not to plow the sea (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 10:15 AM

ગુજરાત(Gujarat) માં આગામી ચાર દિવસ દરિયો(Sea) તોફાની રહેવાની શક્યતા છે. જેના પગલે આગામી 4 દિવસ ગુજરાતના તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જેમાં 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી દરિયો તોફાની રહેવાની સૂચના આપવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ દરિયામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.

હાલ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે તે હાલ ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં છે. જેના લીધે અરબી સમુદ્રી તોફાની બને તેવી શકયતા છે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો : Tokyo Olympics 2020 live : ભારતના બોક્સર સતીશ કુમાર હાર્યા ક્વાર્ટર ફાઇનલ મુકાબલો, મેડલથી ચૂક્યા

આ પણ વાંચો : એક વાર જાણી જશો દૂધીના ફાયદા તો ક્યારેય નહીં કહો ના, વજનથી લઈને ડાયાબિટીસમાં અસરકારક

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">