Rajkot : ભારે વરસાદના પગલે નવો બનેલો ગૌરીદડ ગામનો બ્રિજ પાણીમાં ધોવાયો, ગ્રામજનો પરેશાન

બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે રાજકોટમા ગૌરીદડ ગામનો બ્રિજ પાણીમાં ધોવાયો છે. જેમાં ગૌરીદડથી રતનપર જવાનો રસ્તો પાણીમાં ધોવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 5:17 PM

ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે રાજકોટ(Rajkot) મા ગૌરીદડ ગામનો બ્રિજ(bridge)  પાણીમાં ધોવાયો છે. જેમાં ગૌરીદડથી રતનપર જવાનો રસ્તો પાણીમાં ધોવાયો છે. જો કે ત્રણ મહિના  પૂર્વે જ  આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમજ હવે બ્રિજ ધોવાઇ જતા 4 થી 5 કિલોમીટર રસ્તો ફરીને જવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં રાજ્યમાં સર્વાધિક વરસાદ રાજકોટના લોધિકામાં નોંધાયો છે. લોધિકામાં સૌથી વધુ પોણા આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટ શહેર, ધોરાજી, કોટડાસાંગાણીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજકોટમાં સાર્વત્રિક વરસાદથી જિલ્લાના નાના-મોટા ડેમમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે ગોંડલ તાલુકાનો મોતીસર ડેમ ઓવરફલો થયો છે.

આ પણ વાંચો : Navsari : અવિરત વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી, અનેક વિસ્તારો જળબંબાકાર

આ પણ વાંચો :  Mehsana : બહુચરાજીના ડેડાણા રોડ પર વરસાદી પાણી ભરાયા, લોકો પરેશાન

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">