BHAVNAGAR: ગાજવીજ સાથે ભારે વરસાદ શરુ, વાવાઝોડા જેવો તેજ પવન ફૂંકાતા લોકો ચિંતામાં

ભાવનગરમાં સુરજ આથમ્યા બાદ રાતના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળ્યો. વાવાઝોડા સમો પવન ફૂંકાતા શહેરમાં વીજળી ગુલ થયાની માહિતી આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 10:23 PM

ભાવનગરમાં આજે 28 સપ્ટેમ્બરે રાતના સમયે ભારે વરસાદ અને પવન સાથે વીજળીના કડાકા જોવા મળ્યા. આજે રાજ્યભરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે ભાવનગરમાં સુરજ આથમ્યા બાદ રાતના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળ્યો. વરસાદ સાથે ભારે પવનના કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. સાથે જ મુશળધાર વરસાદ અને પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ.

ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ જતા અંધારપટ જોવા મળ્યો. ત્યારે કુદરતી આફતના ડરાવે એવા દ્રશ્યો સામે આવ્યા હતા. આપ વિડીયોમાં જોઈ શકો છો કે મોશમનો મિજાજ બદલાયા બાદ કેવી રીતે ભારે વરસાદ અને કડાકા ભાવનગરમાં જોવા મળ્યા.

તમને જણાવી દઈએ કે ગુલાબ નામનું જ વાવાઝોડું શાહીનમાં પરિવર્તિત થઇ રહ્યું છે. અને, શાહીનની અસરરૂપે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ આગાહી બાદ ભાવનગરમાં જોવા મળેલા દ્રશ્યો આગાહીની સાબિતી પુરતા હોય તેવું જણાઈ રહ્યું છે. લોકોને ક્યાંકને ક્યાંક તાઉ’તે વાવાઝોડાનો સમય પણ યાદ આવી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે.

 

આ પણ વાંચો: GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 28 સપ્ટેમ્બરે કોરોનાના નવા 24 કેસ નોંધાયા, 18 દર્દીઓ સાજા થયા

આ પણ વાંચો: AMUL HONEY : દૂધ અને દૂધની વિવિધ વસ્તુઓ બાદ અમૂલ હવે મધ વેચશે, કેન્દ્રીય કૃષિમંત્રીએ લોન્ચ કર્યું ‘અમૂલ હની’

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">