પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે શ્રદ્ધાળુઓ ઉમટયા, કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત
પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અહીં, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સિદ્ધપુરની સરસ્વતી નદીના પટ ખાતે તર્પણવિધી માટે શ્રદ્ધાળું ઉમટી પડયા હતા. સરસ્વતી નદી કાંઠે હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત છે. Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું […]
પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અહીં, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સિદ્ધપુરની સરસ્વતી નદીના પટ ખાતે તર્પણવિધી માટે શ્રદ્ધાળું ઉમટી પડયા હતા. સરસ્વતી નદી કાંઠે હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો