અમદાવાદ: ફીને લઈ શાળાની મનમાની, ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ કર્યું બંધ

કોરોના કાળમાં સ્કૂલ ફી મુદ્દે નીત નવી સ્કૂલોની મનમાની સામે આવી રહી છે. આ વખતે અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલની મનમાની સામે આવી છે. સ્કૂલ દ્વારા ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓએ સ્કૂલ ખાતે વિરોધ નોંધાવ્યો છે. સ્કૂલ દ્વારા વાલીઓને ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. વાલીઓનો આક્ષેપ છે કે, દરેક […]

અમદાવાદ: ફીને લઈ શાળાની મનમાની, ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ કર્યું બંધ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 7:32 PM

કોરોના કાળમાં સ્કૂલ ફી મુદ્દે નીત નવી સ્કૂલોની મનમાની સામે આવી રહી છે. આ વખતે અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલની મનમાની સામે આવી છે. સ્કૂલ દ્વારા ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓએ સ્કૂલ ખાતે વિરોધ નોંધાવ્યો છે. સ્કૂલ દ્વારા વાલીઓને ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. વાલીઓનો આક્ષેપ છે કે, દરેક કલાસમાંથી 10થી 12 વિદ્યાર્થીઓને ઓનલાઇન કલાસમાંથી રિમુવ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણમા વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. સ્કૂલ દ્વારા ફી વસૂલવામાં આવે છે, પરંતુ ઓનલાઇન અભ્યાસમાં ધાંધીયા કરવામાં આવી રહ્યા છે. આ અંગે સંચાલકોએ દાવો કર્યો હતો કે, ઓનલાઇન ક્લાસમાં કોઈ ઇસ્યુ નથી. કેટલાક વાલીઓએ લોકડાઉન પહેલાની ફી નથી ભરી જેના કારણે વિદ્યાર્થીઓને રિમુવ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કોરોનાના કારણે સુરતના હીરાબજારમાં વેપાર કરવાના આવ્યા નવા નિયમ, જાણો શું છે નિયમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">