Navsari: ગામડામાં કોરોના નાથવા યુદ્ધના ધોરણે તૈયારી, કેલિયા ગામમાં તૈયાર કરાયો આઈસોલેશન વોર્ડ

કેલિયા ગામમાં બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે. આમ છતાં સરપંચ અને જાગૃત ગ્રામજનોએ કોરોનાને હરાવવા આગોતરી તૈયારી કરી છે.

| Updated on: May 08, 2021 | 7:38 PM

નવસારીના અંતરિયાળ ગામડામાં કોરોના સંક્રમણ રોકવા યુદ્ધના ધોરણે તૈયારી કરવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચનાને પગલે કેલિયા ગામની પ્રાથમિક શાળામાં 6 બેડ સાથે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કેલિયા ગામમાં બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે. આમ છતાં સરપંચ અને જાગૃત ગ્રામજનોએ કોરોનાને હરાવવા આગોતરી તૈયારી કરી છે.

આ ઉપરાંત વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના ગામોમાં “મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયા છે. જિલ્લાના એકલબારા અને ઉમરાયા ગામમાં સામાન્ય કોરોના સંક્રમિત દર્દીઓ માટે કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે તેમના જ ગામમાં આ સેવાઓ શરૂ કરાઈ છે. એકલબારા ગામની પ્રાથમિક શાળામાં 20 બેડની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે ઉમરાયા ગામના કોવિડ સેન્ટરમાં 20 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાત પ્રમાણે બંને ગામોમાં તબીબો પણ મુલાકાત લેશે.

Follow Us:
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">