નવા ટ્રાફિક નિયમના દંડમાં ઘટાડો કરવાની માંગ સાથે રીક્ષા ચાલકોએ સ્વયંભૂ બંધ પાડ્યું

રીક્ષા ચાલકોએ આજે તેમના પડતર પ્રશ્નોને લઈને તેમજ નવા ટ્રાફીક નિયમના દંડને લઈને એક દિવસીય સ્વયંભૂ બંધ પાડયુ, જેમાં શહેરની મોટાભાગની રીક્ષાના ચાલકો જોડાયા, ત્યારે બીજી તરફ શહેરમાં સ્વયંભૂ બંધ છતાં પણ દોડતી રીક્ષા રોકીને બંધ પાડનાર રીક્ષા ચાલકોએ ગુલાબનું ફુલ આપીને સહકાર આપવા અપીલ કરી. રીક્ષા ચાલકો છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી તેઓની […]

નવા ટ્રાફિક નિયમના દંડમાં ઘટાડો કરવાની માંગ સાથે રીક્ષા ચાલકોએ સ્વયંભૂ બંધ પાડ્યું
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 03, 2019 | 8:47 AM

રીક્ષા ચાલકોએ આજે તેમના પડતર પ્રશ્નોને લઈને તેમજ નવા ટ્રાફીક નિયમના દંડને લઈને એક દિવસીય સ્વયંભૂ બંધ પાડયુ, જેમાં શહેરની મોટાભાગની રીક્ષાના ચાલકો જોડાયા, ત્યારે બીજી તરફ શહેરમાં સ્વયંભૂ બંધ છતાં પણ દોડતી રીક્ષા રોકીને બંધ પાડનાર રીક્ષા ચાલકોએ ગુલાબનું ફુલ આપીને સહકાર આપવા અપીલ કરી.

રીક્ષા ચાલકો છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી તેઓની પડતર માંગણીને લઈને લડત લડી રહ્યા છે અને નવા ટ્રાફીક નિયમ આવતા રિક્ષા ચાલકો માટે વાગ્યા પર ડામ જેવી પરિસ્થિતી સર્જાઈ હોવાનો રિક્ષા ચાલકોનો આક્ષેપ છે, સાથે જ રીક્ષા ચાલકોનો આક્ષેપ છે કે નવા ટ્રાફીક નિયમના દંડને લઈને રોજનું કમાઈને રોજનું ખાનારા રીક્ષા ચાલકોને ભારે ભરખમ દંડ પરવડી શકે તેમ નથી, જેથી તે નવા દંડમાં ઘટાડો કરવામાં આવે અથવા તો છુટછાટ આપવામાં આવે તેવી માંગ સાથે રીક્ષા ચાલકોએ આજે સ્વયંભૂ બંધ પાડયુ.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રીક્ષા ચાલકોનો આક્ષેપ છે કે અગાઉ અનેકવાર નવી રજુઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા તેઓએ આ નિર્ણય લેવો પડયો છે. સાથે જ સ્વયંભૂ બંધ પાડનાર રીક્ષા ચાલકોએ શહેરમાં દોડી રહેલી રીક્ષાના ચાલકોને ઉભા રાખીને ગુલાબનું ફુલ આપીને સ્વયંભૂ બંધમાં સહકાર આપવા માટે પણ અપીલ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે બીજી તરફ સ્વયંભૂ બંધમાં સ્કુલ રીક્ષાઓ પણ જોડાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પણ હાલાકી સર્જાઈ હતી, જેના કારણે વાલીઓએ તેમના બાળકોને સ્કુલ પર લેવા જવુ પડયુ હતુ, વાલીઓની માંગ છે કે રીક્ષા ચાલકો ભલે તેમની માંગને લઈને હડતાળ પાડે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ અંગે વિચારીને અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરીને અલગ માર્ગ અપનાવીને રીક્ષા ચાલકો પોતાની માંગ રજુ કરે, જેથી કોઈને હાલાકી ભોગવવી ન પડે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ તરફ રીક્ષા ચાલકોના સ્વયંભૂ બંધને લઈને AMTS બસોમાં પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો, પહેલા જે બસો થોડી ભરેલી જતી નજરે ચડતી હતી, તે બસો રીક્ષા ચાલકોના સ્વયંભુ બંધને લઈને ભરચક જતી જોવા મળી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">