Narmada : જિલ્લાના પાંચ તાલુકામાં ભારે વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

જેમાં નર્મદાના પાંચ તાલુકા, દેડિયાપાડા, સાગબારા, ગરુડેશ્વર, નાંદોદ અને તિલકવાડામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે નર્મદા જિલ્લા અને તાલુકામાં વરસાદથી ખેડૂતોના આનંદની લાગણી છવાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 3:37 PM

રાજ્યમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં નર્મદા(Narmada) જિલ્લાના પાંચ તાલુકામાં ભારે વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં નર્મદાના પાંચ તાલુકા, દેડિયાપાડા, સાગબારા, ગરુડેશ્વર, નાંદોદ અને તિલકવાડામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે નર્મદા જિલ્લા અને તાલુકામાં વરસાદથી ખેડૂતોના આનંદની લાગણી છવાઈ છે. તેમજ વરસાદના લીધે ખેતીમાં પણ મદદ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 21 જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સીસ્ટમ સર્જાશે, જેના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : પંજાબ કોંગ્રેસમાં ત્રીજો મોરચો ખુલશે, સિદ્ધુની 30 પ્રધાન-ધારાસભ્યોની બેઠક, બાજવાના ઘરે યોજાઈ બેઠક

આ પણ વાંચો : IND vs SL: શ્રીલંકા પર અત્યાર સુધી દરેક રીતે ભારે રહી છે ટીમ ઇન્ડીયા, જાણો Head to Head રેકોર્ડ

Follow Us:
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">