પાણીની આવક વધતાં નર્મદા ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી, ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા

ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત રહેતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની આવક વધતાં ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી છે. અને હાલ ડેમમાં 2.73 લાખથી વધારે ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકના કારણે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યાં છે. આ પણ વાંચો: શ્રાવણ માસનો આજે ત્રીજો […]

પાણીની આવક વધતાં નર્મદા ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી, ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 4:51 AM

ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત રહેતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની આવક વધતાં ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી છે. અને હાલ ડેમમાં 2.73 લાખથી વધારે ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકના કારણે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર, મુખ્યપ્રધાન રૂપાણીએ સોમનાથ મંદિરમાં કર્યું ધ્વજારોહણ

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જેના કારણે ડેમમાંથી 2 લાખ 43 હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. અને ડેમના RBPH તેમજ CHPHના તમામ પાવર હાઉસ ચાલુ તો કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ડૂબેલો હોવાથી વાહન વ્યવહાર બંધ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">