ગોધરા નગરપાલિકામાં ફાયર વિભાગની કંગાળ હાલત, 18 કર્મચારીના મહેકમ સામે માત્ર 4 કર્મીની જ કાયમી નિમણૂક

સુરતના અગ્નિકાંડ બાદ ગોધરા નગરપાલિકા વિસ્તારના 100થી વધારે ખાનગી ટ્યુશન ક્લાસના ચંચાલકોએ ફાયર વિભાગની NOC મેળવવા પડાપડી કરી રહ્યાં છે. પરંતુ ગોધરા પાલિકાનું ફાયર વિભાગ મોટી દુર્ઘટના માટે સજ્જ ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની […]

ગોધરા નગરપાલિકામાં ફાયર વિભાગની કંગાળ હાલત, 18 કર્મચારીના મહેકમ સામે માત્ર 4 કર્મીની જ કાયમી નિમણૂક
Follow Us:
| Updated on: May 28, 2019 | 6:17 AM

સુરતના અગ્નિકાંડ બાદ ગોધરા નગરપાલિકા વિસ્તારના 100થી વધારે ખાનગી ટ્યુશન ક્લાસના ચંચાલકોએ ફાયર વિભાગની NOC મેળવવા પડાપડી કરી રહ્યાં છે. પરંતુ ગોધરા પાલિકાનું ફાયર વિભાગ મોટી દુર્ઘટના માટે સજ્જ ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગોધરા પાલિકામાં ફાયર વિભાગના કર્મચારીઓ અને સાધનોની સંખ્યા વસતીની સરખામણીએ ખૂબ ઓછી છે. ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગના મંજૂર 18 કર્મચારીઓના મહેકમ સામે 4 કર્મચારીઓની જ કાયમી નિમણૂંક કરવામાં આવી છે.

આ પણ વાંચો: જાણો કેમ સાંસદે DSPને કરી સલામ, જોતા રહી ગયા આજુબાજુના લોકો

આ ઉપરાંત ફાયર વિભાગ પાસે કાયમી ડ્રાઈવર પણ નથી તો બીજી તરફ ગોધરા મહાનગરપાલિકાએ રેલવે, જેટકો, એમજીવીસીએલ અને જિલ્લા પંચાયતને અગાઉ આપેલી સેવાના બિલ હજુ પણ ચુકવાયા નથી.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">