જમીનનો સંઘર્ષ! કચ્છના ખેડૂતો કેમ આપી રહ્યાં છે આંદોલનની ચીમકી, જાણો વિગત
કચ્છના ખેડૂતોએ વિરોધ પ્રદર્શનની ચીમકી આપી છે અને તેનું કારણ ઓછું વળતર છે. કચ્છમાં વિવિધ કંપનીઓ આવી રહી છે અને વિન્ડફાર્મ માટે ખેડૂતો પાસેથી જમીન લઈ રહી છે. આ જમીનના બદલામાં આપવામાં આવેલાં વળતરથી ખેડૂતો અસંતુષ્ટ છે અને તેના લીધે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જુઓ અમારો વિશેષ અહેવાલ.. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
કચ્છના ખેડૂતોએ વિરોધ પ્રદર્શનની ચીમકી આપી છે અને તેનું કારણ ઓછું વળતર છે. કચ્છમાં વિવિધ કંપનીઓ આવી રહી છે અને વિન્ડફાર્મ માટે ખેડૂતો પાસેથી જમીન લઈ રહી છે. આ જમીનના બદલામાં આપવામાં આવેલાં વળતરથી ખેડૂતો અસંતુષ્ટ છે અને તેના લીધે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જુઓ અમારો વિશેષ અહેવાલ..
આ પણ વાંચો : ભારતમાં કોરોનાએ દીધો દેખાડો, પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે લીધો આ નિર્ણય
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો