મહિલા દર્દીને દાખલ કરવાની ના બાદ મોત

અમદાવાદમાં કોરોનાનાં કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા, સરકાર દર્દીઓની મુશ્કેલી ઓછી કરવા માટે ખાનગી હોસ્પિટલનાં બેડ ભાડે લઈને અને સારવારની તાકીદ કરીને પણ મનમનાવી રહી છે. જો કે સરકારના આદેશ કદાચ સરકારી જ પુરવાર થઈ રહ્યા હોય તેવો એક કિસ્સો વાસણા વિસ્તારનો સામે આવ્યો કે જેમાં કોરોનાની દર્દી મહિલાને દાખલ કરવા માટે તેનો પરિવાર […]

મહિલા દર્દીને દાખલ કરવાની ના બાદ મોત
http://tv9gujarati.in/korona-na-dardi-…-paadya-baad-mot/
Follow Us:
| Updated on: Jun 04, 2020 | 7:10 AM

અમદાવાદમાં કોરોનાનાં કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા, સરકાર દર્દીઓની મુશ્કેલી ઓછી કરવા માટે ખાનગી હોસ્પિટલનાં બેડ ભાડે લઈને અને સારવારની તાકીદ કરીને પણ મનમનાવી રહી છે. જો કે સરકારના આદેશ કદાચ સરકારી જ પુરવાર થઈ રહ્યા હોય તેવો એક કિસ્સો વાસણા વિસ્તારનો સામે આવ્યો કે જેમાં કોરોનાની દર્દી મહિલાને દાખલ કરવા માટે તેનો પરિવાર રાતભર ત્રણ હોસ્પિટલના પગથીયા ઘસતો રહ્યો પણ આ તમામ હોસ્પિટલે હર્ષા શાહ નામની મહિલાને દાખલ કરવાની ના પાડી દીધી હતી .. કલાકોની દડમજલ વચ્ચે ચંદ્રનગર ખાતે આવેલી એઈમ્સે તેમને દાખલ તો કર્યા પણ મહિલાએ ત્યાં સુધીમાં જીવ ગુમાવી દેતા પરીવારજનો હતપ્રભ બની ગયા હતા.ખાનગી હોસ્પિટલોની અંસેવદનશીલતાએ ઘરના મોભીને છીનવી લીધા હતા. આ પહેલો કિસ્સો નથી કે જેમાં દર્દીના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડવામાં આવી હોય, હવે સરકાર આ મુદ્દે ક્યારે ખાનગી હોસ્પિટલો સામ લાલ આંખ કરે છે તે અગત્યનું બની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">