junagadh : ગિરનાર પર્વતીય વિસ્તારમાં ઝરણાં ફુટી નીકળ્યાં, કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું

ભવનાથ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ગિરનાર પર્વત ઉપર અનરાધાર વરસાદ નોંધાયો છે. જેથી ભવનાથ અને ગિરનાર પર્વત વિસ્તારમાં ઝરણાં વહેતા થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 7:33 PM

junagadh : જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. જિલ્લામાં ચારેતરફ મેઘરાજાએ માજા મૂકી છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જોશીપરા ગરનાળા અને ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો આ તરફ માણાવદરના ગ્રામ્ય પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસતા નદી, નાળા છલકાઈ ગયા. દરિયાકાંઠે આવેલા માંગરોળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. તો બીજી તરફ ભારે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. દાતાર પર્વત, દામોદર કુંડ અને વિલિંગ્ડન ડેમ કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો જોવા મળ્યો.

તો ભવનાથ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ગિરનાર પર્વત ઉપર અનરાધાર વરસાદ નોંધાયો છે. જેથી ભવનાથ અને ગિરનાર પર્વત વિસ્તારમાં ઝરણાં વહેતા થયા હતા. સાથે ગિરનાર પર્વતના પગથિયા પર વરસાદી પાણી વહેતું થયું હતું. ઠેરઠેર પાણીના ઝરણાં ફુંટી નીકળતા કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું હતું.

 

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">