Jamnagar : કાલાવડમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2 ઇંચ થી વધુ વરસાદ ખાબકતા ફલકુ નદીમાં ઘોડાપૂર

કાલાવડ શહેરમાં (Kalavad City) ગઈ કાલે સાંજે 6 થી 8 એમ બે કલાકમાં 2 ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો.જેને કારણે જાહેર માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

Jamnagar : કાલાવડમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2 ઇંચ થી વધુ વરસાદ ખાબકતા ફલકુ નદીમાં ઘોડાપૂર
Rain in jamnagar district
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 8:12 AM

રાજ્યના(Gujarat)  વિવિધ જિલ્લા અને તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) નોંધાયો છે ત્યારે ગઈ કાલે પણ રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘ મહેર જોવા મળી હતી.કાલાવડ શહેરમાં (Kalavad City) ગઈ કાલે સાંજે 6 થી 8 એમ બે કલાકમાં 2 ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો.જેને કારણે જાહેર માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.આ સાથે જ ગ્રામય વિસ્તારો સરવાણીયા,મકરાણી સણોસરા, જાલણસર સહિતના ગામોમાં ભારે વરસાદને પગલે ફલકું નદી માં ઘોડાપુર આવ્યું હતુ.

રાજયના ખેડૂતો માટે સારા સમાચાર

વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા રાજયના ખેડૂતો(Farmer)  માટે સારા સમાચાર છે.આગામી દિવસોમાં ચોમાસું (Monsoon) સમગ્ર રાજ્યમાં પહોંચી જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસમાં ચોમાસાની જમાવટ થશે અને રાજયમાં 16 અને 17 જૂને સારો વરસાદ પડશે તેવી સંભાવના છે.ઉપરાંત અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, સાથે શહેરમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી (Thunderstorm Activity) પણ જોવા મળશે.

રાજ્યમાં જામતા ચોમાસા (Monsoon)વચ્ચે માછીમારોને (Fishermen) 14થી 17 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15 જૂન સુધી રાજ્યમાં ખાસ કરીને મૂળ દ્વારકા, ભાવનગર (Bhavnagar ) વેરાવળ, દીવ, જાફરાબાદ, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયામાં ન જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂન સુધી અહીં 40-50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજ્યમાં જામી રહ્યો છે વરસાદી માહોલ

ઉલ્લેખનીય છે કે, રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.તેમજ રાજ્યના 50 તાલુકામાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો.જિલ્લાવાર વરસાદની વાત કરીએ તો રાજકોટમાં(Rajkot) પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.સેન્ટ્રલ રાજકોટમાં પોણો ઇંચ અને પશ્ચિમ રાજકોટમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જેને લઇ ઠેર ઠેર પાણી ભરાયા હતા.તો નીચાણવાળી સોસાયટીઓમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેને લઇ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">