VIDEO: રાજ્યમાં ગરીબ પરિવારોને આજથી મફત અનાજ કીટનું થશે વિતરણ

રાજ્યમાં કોરોનાની દહેશત વચ્ચે 66 લાખ ગરીબ કુટુંબોને આજથી મફતમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં 17 હજારથી વધારે સસ્તા અનાજની દુકાનો પર અનાજના વિતરણનો પ્રારંભ થશે. જરૂરિયાતમંદ લોકોને 25-25ના જૂથમાં ફોન કરીને અનાજ લેવા માટે બોલાવવામાં આવશે. આ પણ વાંચો: દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1600ને પાર,અત્યાર સુધી કુલ 49 લોકોના મોત Web Stories […]

VIDEO: રાજ્યમાં ગરીબ પરિવારોને આજથી મફત અનાજ કીટનું થશે વિતરણ
Follow Us:
| Updated on: Apr 01, 2020 | 3:31 AM

રાજ્યમાં કોરોનાની દહેશત વચ્ચે 66 લાખ ગરીબ કુટુંબોને આજથી મફતમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં 17 હજારથી વધારે સસ્તા અનાજની દુકાનો પર અનાજના વિતરણનો પ્રારંભ થશે. જરૂરિયાતમંદ લોકોને 25-25ના જૂથમાં ફોન કરીને અનાજ લેવા માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1600ને પાર,અત્યાર સુધી કુલ 49 લોકોના મોત

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. રાજ્યમાં અનાજ વિતરણના કાર્ય માટે વિસ્તાર દીઠ 3-4 લોકોની કમિટી બનાવવામાં આવશે. તો 4 એપ્રિલથી જેમની પાસે રેશનકાર્ડ ન હોય તેવા પરપ્રાંતિય મજૂરોને પણ અનાજનું વિતરણ કરાશે. રાજ્યમાં અનાજના જથ્થાનું વિતરણ યોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવામાં આવી છે. પુરવઠા સચિવે કહ્યું કે વિતરકોનો કોઈ વિરોધ નથી. જો વિરોધ હશે તો પણ અમે હેન્ડલ કરીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">