આંગણવાડી બહેનો માટે સારા સમાચાર, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગૃહમાં કરી વેતન વધારાની જાહેરાત
રાજ્યમાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાઘર બહેનોના માનદ વેતનમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગૃહમાં બહેનોના પગાર વધારાની જાહેરાત કરી છે. 51,229 આંગણવાડી કાર્યકર બહેનોને અગાઉ મળતા રૂપિયા 7,200ના માનદ વેતનમાં 600 રૂપિયાનો વધારો કરાયો છે તો તેડાઘર બહેનોના 3,650 રૂપિયાના માનદ વેતનમાં 300 રૂપિયાનો વધારો કરાયો છે. Web […]
રાજ્યમાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાઘર બહેનોના માનદ વેતનમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગૃહમાં બહેનોના પગાર વધારાની જાહેરાત કરી છે. 51,229 આંગણવાડી કાર્યકર બહેનોને અગાઉ મળતા રૂપિયા 7,200ના માનદ વેતનમાં 600 રૂપિયાનો વધારો કરાયો છે તો તેડાઘર બહેનોના 3,650 રૂપિયાના માનદ વેતનમાં 300 રૂપિયાનો વધારો કરાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: રાજકોટ: ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, રવિ પાકમાં ધાણા, જીરું અને ઘઉં પાકને વ્યાપક નુકસાન