કોરોના વાયરસ: CM વિજય રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત, 21 દિવસ સુધી ગરીબોને મફતમાં ભોજન અપાશે
કોરોના વાયરસના કહેરની વચ્ચે લોકડાઉનની સ્થિતી સમગ્ર દેશમાં છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગરીબો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગરીબોને મફતમાં ભોજન આપવામાં આવશે. લોકડાઉન દરમિયાન એટલે કે 21 દિવસ સુધી ગરીબોને મફતમાં ભોજન આપવામાં આવશે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી […]
કોરોના વાયરસના કહેરની વચ્ચે લોકડાઉનની સ્થિતી સમગ્ર દેશમાં છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગરીબો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગરીબોને મફતમાં ભોજન આપવામાં આવશે. લોકડાઉન દરમિયાન એટલે કે 21 દિવસ સુધી ગરીબોને મફતમાં ભોજન આપવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: PM મોદીએ પોતાના આવાસ સ્થાન પર યોજી કેબિનેટની બેઠક, આપ્યો આ મહત્વનો મેસેજ