AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મેઇન કેનાલના દરવાજાના ઇલેક્ટ્રીકલ ઓપરેશન માટે ટેન્ડર જાહેર

આ ટેન્ડર માટેના કામની અંદાજીત કિંમત રુ. 159.43 લાખ છે. આ ટેન્ડર માટે ઓનલાઇન બીડ સબમીશન કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીની છે.

Tender Today : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મેઇન કેનાલના દરવાજાના ઇલેક્ટ્રીકલ ઓપરેશન માટે ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 10:04 AM
Share

ગુજરાત સરકારના સંયુકત સાહસ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ગાંધીનગરની અધિક્ષક ઇજનેરની કચેરી દ્વારા આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. પ્રોવાઇડિંગ સર્વિસીઝ ફોર મેન્યુઅલી એસ વેલ એસ ઇલેકટ્રીકલી ઓપરેશન ઓફ વેરીયસ ગેટસ ઓફ રેગ્યુલેટિંગ સ્ટ્રકચર્સ વિઝ એચઆર/સીઆર/એસ્કેપ ઇટીસી ઓફ નર્મદા મેઇન કેનાલ રીચ ચે. 0.0 કિમી ટુ 144.500 કિમી ફોર ધ યર 2023ના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો- Tender Today : નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ચેકડેમ મરામતની કામગીરીમાં જોડાવા માટે ટેન્ડર જાહેર

આ ટેન્ડર માટેના કામની અંદાજીત કિંમત રુ. 159.43 લાખ છે. આ ટેન્ડર માટે ઓનલાઇન બીડ સબમીશન કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર અંગેની વિસ્તૃત માહિતી www.ssnnl.nprocure.com અને www.statetenders.gujarat.gov.in વેબસાઇટ પરથી મેળવી શકાશે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">