PM Modi આવશે ગુજરાતના પ્રવાસે, કરી શકે છે આ બે મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ

પીએમ મોદી  ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલી હોટલને ખુલ્લી મૂકશે. તેમજ સાયન્સ સીટી ખાતે તૈયાર કરવામાં આવેલા એક્વિરિયમનું ઉદ્ઘાટન કરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 5:18 PM

પીએમ મોદી(PM Modi ) રથયાત્રા બાદ એક દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. જેમાં તે બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે. જેમાં પીએમ મોદી  ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલી હોટલને ખુલ્લી મૂકશે. તેમજ સાયન્સ સીટી ખાતે તૈયાર કરવામાં આવેલા એક્વિરિયમનું ઉદ્ઘાટન કરી શકે છે.તેમજ આ લોકાર્પણ વર્ચ્યુયલ રીતે કરવામાં આવી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લોકાર્પણ 16 જુલાઇના રોજ થઈ શકે છે. જો કે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમજ આ બંને પ્રોજેક્ટના કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પણ વહીવટીતંત્રને સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : એક નાની ભૂલ Amazon ને પડી ગઈ ભારે, 96000 રૂપિયાનું AC વેચી કાઢ્યું માત્ર આટલા રૂપિયામાં

આ પણ વાંચો : NEET 2021 Entrance Exam : પરિક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશન ?

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">