NEET 2021 Entrance Exam : પરિક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશન ?

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પરિક્ષાઓ કેન્સલ થવાની સાથે જ વિદ્યાર્થીઓ JEE અને NEET જેવી એન્ટ્રન્સ એક્ઝામને લઇને મૂંઝવણમાં મુકાયા હતા

NEET 2021 Entrance Exam : પરિક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશન ?
NEET 2021 - પરિક્ષા માટે તારીખો થઇ જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 10:57 AM

કોરોનાથી દુનિયાના બધા જ દેશો પ્રભાવિત થયા છે. કોરોનાનો સૌથી વધુ પ્રભાવ એજ્યુકેશન સિસ્ટમ (Education System) પર જોવા મળ્યો છે. છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભણતર ઓનલાઇન ચાલી રહ્યુ છે. ભારતના મોટેભાગના રાજ્યોના શિક્ષણ બોર્ડે પરિક્ષાઓને સ્થગિત અથવા તો કેન્સલ કરી છે તો કેટલાક રાજ્યોએ વિદ્યાર્થીઓના માસ પ્રમોશનની જાહેરાત કરી. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પરિક્ષાઓ કેન્સલ થવાની સાથે જ વિદ્યાર્થીઓ JEE અને NEET જેવી એન્ટ્રન્સ એક્ઝામને (Entrance Exam) લઇને મૂંઝવણમાં મુકાયા હતા.

મેડિકલ અને એન્જીનિયરીંગ ક્ષેત્રે કારકીર્દી બનાવવા માંગતા લાખો વિદ્યાર્થીઓ પ્રવેશ પરિક્ષા માટે આવેદન કરવા રાહ જોઇ રહ્યા છે. NEET ની પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.  NEET 2021 ની એન્ટ્રન્સ એક્ઝામ 1 ઓગષ્ટ 2021 ના રોજ યોજાશે અને તેના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. પરિક્ષાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ neet.nta.nic.in. વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

મળતી માહિતી અનુસાર, NEET 2021 Entrance Exam માટેના રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવાની શરૂઆત આ અઠવાડિયામાં થઇ શકે છે. જો કે ફોર્મ ક્યારથી મળશે તેને લઇને હજી સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ પરિક્ષાની તારીખ જાહેર થઇ ચૂકી છે જેથી વિદ્યાર્થીઓ આગામી માહિતીઓ માટે વેબસાઇટની નિયમીત મુલાકાત લઇ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

JEE Main 2021 ની પરિક્ષાની તારીખોને લઇને હજી સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી જેને લઇને લાખો વિદ્યાર્થીઓ મૂંજવણમાં મુકાયા છે. JEE ની પરિક્ષા પહેલા એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાનારી હતી પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી અને હજી સુધી તેને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો  Indian Coast Guard Recruitment 2021:  રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જાણો ભરતીનો સમગ્ર કાર્યક્રમ

આ પણ વાંચો – મોદી પ્રધાનમંડળના વિસ્તરણની અટકળ, નરેન્દ્ર મોદી-અમિત શાહ સાથી પક્ષના નેતાઓ સાથે યોજશે મહત્વની બેઠક

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">