સમસ્યાઓના ચક્રવ્યૂહથી પીડાતા આ ખેડૂતને 84 કિલોમીટરની યાત્રા કાપતાં ન નડી 75 વર્ષની ઉંમર

84 કિલો મીટરની યાત્રા કરનાર વૃદ્ધોમાં છે યુવાનોને પણ હંફાવે તેવો જુસ્સો. આ વૃદ્ધો પોતાની વિવિધ માંગણીઓને લઈને એક ખેડૂત યાત્રામાં સાથે નિકળ્યા છે. સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે કે જેમ જેમ લોકોની ઉંમર વધતી જાય તેમ તેમ તેમનું શરીર જવાબ આપવા લાગતું હોય છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 […]

સમસ્યાઓના ચક્રવ્યૂહથી પીડાતા આ ખેડૂતને 84 કિલોમીટરની યાત્રા કાપતાં ન નડી 75 વર્ષની ઉંમર
75 વર્ષીય કાકામાં યુવાનોને હંફાવે તેવો જુશો
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 11, 2019 | 1:12 PM

84 કિલો મીટરની યાત્રા કરનાર વૃદ્ધોમાં છે યુવાનોને પણ હંફાવે તેવો જુસ્સો. આ વૃદ્ધો પોતાની વિવિધ માંગણીઓને લઈને એક ખેડૂત યાત્રામાં સાથે નિકળ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે કે જેમ જેમ લોકોની ઉંમર વધતી જાય તેમ તેમ તેમનું શરીર જવાબ આપવા લાગતું હોય છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જોકે 9 જાન્યુઆરીએ ખેડાના કરમસદથી નીકળેલી ખેડૂતોની યાત્રામાં એક ખેડૂતે આ વાતને ખોટી સાબિત કરી બતાવી છે. કરમસદથી નીકળેલી ખેડૂત યાત્રા માં પીપલવાડા ગામના 75 વર્ષીય ધુળાભાઈ રાઠોડે આ વાત ને ખોટી સાબિત કરી બતાવી છે. 75 વર્ષે પણ સતત 84 કિલો મીટરનું અંતર કાપીને આ વાત ખોટી સાબિત કરી છે.

75 વર્ષીય કાકામાં યુવાનોને હંફાવે તેવો જુસ્સો

75 વર્ષીય કાકામાં યુવાનોને હંફાવે તેવો જુસ્સો

એવું પણ ન હતું કે ખેડૂત યાત્રામાં માત્ર ધુળાભાઈ જ મોટી ઉમરના હતા. પણ મોટા ભાગના લોકો 50 વર્ષ ઉંમર ઉપર નાજ જોવા મળ્યા હતાં. જે લોકોના જુશાએ પણ ખેડૂત યાત્રામા એક અલગ સુર ઉમેર્યા હતો. તો તમામ લોકોની માગ પણ હતી કે સરકાર ખેડૂતોની માગ પર જલ્દી અને પૂરતું ધ્યાન આપે. જેથી ખેડૂતોની પડતી દેવાની સમસ્યા. સિંચાઈના પાણીની સમસ્યા. જમીન પડાવી લેવાના આક્ષેપ ની સમસ્યા તેમજ પાક ધિરાણ સહિતની સમસ્યા જલ્દીથી દૂર કરી શકાય.

[yop_poll id=559]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">