સુરત આગકાંડ: બિલ્ડીંગમાં આગ લાગતા એક વિદ્યાર્થીએ નીચે કુદકો મારીને પોતાનો જીવ બચાવ્ચો, જુઓ વીડિયો

સુરત બિલ્ડીંગમાં લાગેલી આગમાં એક વિદ્યાર્થીએ કોઈ રાહ જોયા વગર ચોથા માળેથી કુદકો મારીને નીચે આવી ગયો હતો અને પોતાનો જીવ બચાવ્યા હતો. તેને કોઈ પ્રકારની ઈજાઓ પણ પહોંચી નથી. એક બાજુ આગ અને બીજી બાજુ ચાર માળ ઉપરથી નીચે કુદવા પર ગંભીર ઈજા પહોંચવાના જોખમ સામે બંને બાજુ મોતને નજીકથી જોતા આ વિદ્યાર્થીએ કુદકો […]

સુરત આગકાંડ: બિલ્ડીંગમાં આગ લાગતા એક વિદ્યાર્થીએ નીચે કુદકો મારીને પોતાનો જીવ બચાવ્ચો, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: May 25, 2019 | 4:58 AM

સુરત બિલ્ડીંગમાં લાગેલી આગમાં એક વિદ્યાર્થીએ કોઈ રાહ જોયા વગર ચોથા માળેથી કુદકો મારીને નીચે આવી ગયો હતો અને પોતાનો જીવ બચાવ્યા હતો. તેને કોઈ પ્રકારની ઈજાઓ પણ પહોંચી નથી.

એક બાજુ આગ અને બીજી બાજુ ચાર માળ ઉપરથી નીચે કુદવા પર ગંભીર ઈજા પહોંચવાના જોખમ સામે બંને બાજુ મોતને નજીકથી જોતા આ વિદ્યાર્થીએ કુદકો લાગાવીને પોતાનો જીવ બચાવ્યો હતો અને નીચે લોકોએ તેને બચાવી લીધો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં અત્યાર સુધી કુલ 23 લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદ ફાયર ટીમના અધિકારી પણ ઘટના સ્થળે તપાસ કરવા માટે પહોંચી ગયા છે અને થોડા સમયમાં જ FSLના અધિકારીઓ પણ તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચશે. ત્યારબાદ સમગ્ર ઘટનાનો અહેવાલ તૈયાર કરીને સરકારને આપવામાં આવશે.

આ પણ વાંચો: સુરત આગકાંડ: અમદાવાદ ફાયર ટીમના અધિકારી એમ.એ દસ્તુર તપાસ માટે પહોંચ્યા, જુઓ વીડિયો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">