Breaking News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના મોત, 8 લોકોને આવી ગંભીર ઈજા

Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. જામજોધપુરના ધ્રાફા ગામથી ભાણવડના જામ રોજીવાળા ગામે છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા અકસ્માત સર્જાયો હતો.

Breaking News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના મોત, 8 લોકોને આવી ગંભીર ઈજા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 12:59 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી ખાબક્તા ત્રણ લોકોના મોત ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે 8 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. જામજોધપુરના ધ્રાફા ગામથી ભાણવડના જામ રોજીવાળા ગામ નજીક છકડો રિક્ષામાં જતા સમયે પર રિક્ષા પુલ પરથી નીચે ખાબકી હતી. જેમા ત્રણ લોકોના કમકમાટીભર્યા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અનેકવખત માલવાહક રિક્ષામાં પેસેન્જર ભરતા હોવાથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

ઘટનાને પગલે ભાણવડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે. જ્યારે તમામ 8 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમા વધુ ગંભીર ઈજાગ્રસ્તોને જામનગર અને સામાન્ય ઈજા પામેલા ઈજાગ્રસ્તોને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: Dahod : ટ્રેકટરને ઓવરટેક કરતા કાર-છકડા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત, જુઓ Video

લસણ અને મધ એક સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
શોખ થી પીઓ છો આદુ વાળી ચા ! જાણી લો હેરાન કરનારા ગેરફાયદા
દુનિયામાં માનવતા જીવતી છે, આ વીડિયો જોઇને થઈ જશે વિશ્વાસ
2500 રૂપિયાની SIP થી કમાઓ 7 કરોડ ! જાણો ગજબનું ગણિત
નીમ કરોલી બાબાએ કહ્યું, તમે તમારા આ 4 રહસ્યો ભૂલથી પણ બીજાને ન કહેતા
સામંથાએ નાગા ચૈતન્ય અને શોભિતાની સગાઈના ફોટો શેર કર્યા

હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે માલવાહક રિક્ષામાં પેસેન્જર ભર્યા હોવાથી અકસ્માત થયો હોવાનુ જાણવા મળી રહ્યુ છે ત્યારે રિક્ષા ઓવરલોડ હતી કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહોનું પંચનામુ કરી પીએમ અર્થે ખસેડ્યા છે. મૃતકોની ઓળખ કરી તેમના સ્વજનોને જાણ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

શાંતિ બિઝનેસ સ્કૂલમાં "ધ રાખી રેડિયન્સ" યોજાયો
શાંતિ બિઝનેસ સ્કૂલમાં
સુરતના હજીરા દરિયા કિનારેથી SOGએ જપ્ત કર્યું રૂપિયા 1 કરોડનું ચરસ
સુરતના હજીરા દરિયા કિનારેથી SOGએ જપ્ત કર્યું રૂપિયા 1 કરોડનું ચરસ
ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રે નંબર 1 બનાવાશે : અમિત શાહ
ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રે નંબર 1 બનાવાશે : અમિત શાહ
નરેન્દ્ર મોદી-અમિત શાહે વિકાસની રાજનીતિનો ઈતિહાસ રચ્યો
નરેન્દ્ર મોદી-અમિત શાહે વિકાસની રાજનીતિનો ઈતિહાસ રચ્યો
ગુજરાતમાં ઘૂસણખોરીના 1.5 લાખ ! બાંગ્લાદેશીઓની ઘૂસપેઠનો થઈ રહ્યો ધંધો?
ગુજરાતમાં ઘૂસણખોરીના 1.5 લાખ ! બાંગ્લાદેશીઓની ઘૂસપેઠનો થઈ રહ્યો ધંધો?
સુરેન્દ્રનગરમાં 17 વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ થશે
સુરેન્દ્રનગરમાં 17 વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ થશે
મહાકાય ભુવો, ટ્રાફિક, ખાડા ગ્રસ્ત રોડથી શેલા વિસ્તારના રહીશો ત્રાહિમામ
મહાકાય ભુવો, ટ્રાફિક, ખાડા ગ્રસ્ત રોડથી શેલા વિસ્તારના રહીશો ત્રાહિમામ
દેશની વર્તમાન સ્થિતિ પર ધિરેન્દ્ર શાસ્ત્રીએ હિંન્દુઓને આપ્યો સંદેશ
દેશની વર્તમાન સ્થિતિ પર ધિરેન્દ્ર શાસ્ત્રીએ હિંન્દુઓને આપ્યો સંદેશ
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 151 શિક્ષકો ગેરહાજર, જાણો સંપૂર્ણ ઘટના
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 151 શિક્ષકો ગેરહાજર, જાણો સંપૂર્ણ ઘટના
મહુધાના ધંધોડીમાં કાદવવાળા માર્ગ પરથી અંતિમયાત્રા લઈ જવા લોકો મજબૂર
મહુધાના ધંધોડીમાં કાદવવાળા માર્ગ પરથી અંતિમયાત્રા લઈ જવા લોકો મજબૂર
g clip-path="url(#clip0_868_265)">