પંચમહાલ: લાઈટ ડેકોરેશન એસોસિએશનું કલેકટરને આવેદન, સરકારની ગાઇડલાઈનમાં સુધારો કરવા કરી માગ
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેને લઈને હાલમાં જાહેર કાર્યક્રમો બંધ રાખવા માટે સરકાર દ્વારા ગાઇડલાઈન બહાર પાડવામાં આવી છે. બીજી તરફ સરકાર દ્વારા આ ગાઇડલાઇનમાં છૂટછાટ આપી કેટલીક મર્યાદા સાથે જાહેર કાર્યક્રમોને છૂટ આપવામાં આવી છે, ત્યારે કાલોલ તાલુકા ફરસખાના અને લાઈટ ડેકોરેશન એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. શુભપ્રસંગોએ […]
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેને લઈને હાલમાં જાહેર કાર્યક્રમો બંધ રાખવા માટે સરકાર દ્વારા ગાઇડલાઈન બહાર પાડવામાં આવી છે. બીજી તરફ સરકાર દ્વારા આ ગાઇડલાઇનમાં છૂટછાટ આપી કેટલીક મર્યાદા સાથે જાહેર કાર્યક્રમોને છૂટ આપવામાં આવી છે, ત્યારે કાલોલ તાલુકા ફરસખાના અને લાઈટ ડેકોરેશન એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. શુભપ્રસંગોએ 100 વ્યક્તિની જગ્યાએ 500 વ્યક્તિને આમંત્રિત કરવાની છૂટ આપવામાં આવે.
આ પણ વાંચો: ગાંધીનગર: અડાલજના ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં ઝડપાઇ દારૂની મહેફિલ, પાર્ટીમાં હાજર હતા અનેક જાણીતા વેપારીઓ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો