Dahod: કહેવાતા સ્માર્ટસિટીની વરવી હકીકત, સ્થાનિકોને મળે છે ગટરયુક્ત ડહોળુ પીવાનું પાણી

દાહોદ (Dahod) વોર્ડ નંબર 8 અને 9માં વારંવાર પાલિકાના સત્તાધિશોને આ મામલે રજુઆત પણ કરવામાં આવી છે પરંતુ હાલ સુધી આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

Dahod: કહેવાતા સ્માર્ટસિટીની વરવી હકીકત, સ્થાનિકોને મળે છે ગટરયુક્ત ડહોળુ પીવાનું પાણી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 3:08 PM

વાત કરીએ કહેવાતા સ્માર્ટસિટી દાહોદની (Dahod) તો વિકાસના બણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સમસ્યાઓ સામે જ લોકો ઝઝૂમી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં નળ ચાલુ કરો તો કાળુ પાણી આવે છે. પીવાનું પાણી (Drinking water) ગટર જેવું ગંદુ આવે છે. દાહોદ શહેરના રૂસ્તમપુરાથી લઈને ભોઈવાડા વિસ્તારમાં પીવાનું પાણી દુર્ગંધયુક્ત ડહોળુ આવે છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકો વેચાતુ પાણી પીવા મજબૂર બન્યા છે. રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી પીવાનું પાણી દુર્ગંધ મારતું પાણી આવતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. પાલિકાના (Dahod Corporation) સત્તાધીશોને આ મામલે રજુઆત પણ કરવામાં આવી છે. છતા હજુ પણ કોઇ કામગીરી કરવામાં આવી નથી.

સ્માર્ટ સીટી દાહોદમાં દિન પ્રતિદિન વિકાસના કામોમાં હરણફાળ ગતિએ કામગીરી થઈ રહી છે પરંતુ ઘણા એવા વિસ્તારો છે ત્યા સુવિધાના નામે હાલ પણ મીંડુ છે. અહીંના રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં નળમાંથી જે પાણી આવે છે તે પીવાલાયક પણ નથી અને વાપરવા લાયક પણ નથી. આ અંગે સત્તાધીશોને અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

દાહોદ શહેરના ઘણા વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ, જ્યાં જુઓ ત્યાં ગંદકી, પાણીની સમસ્યા વિગેરે જેવી અનેક સમસ્યાઓથી શહેરવાસીઓ હાલ પણ હેરાન પરેશાન છે, ત્યારે દાહોદ શહેરના રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ મારતું પાણી તેમજ ડહોળુ પાણી આવતાં સ્થાનિકો પીવાના પાણી માટે ભારે વલખા મારી રહ્યાં છે. સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. દાહોદ વોર્ડ નંબર 8 અને 9માં વારંવાર પાલિકાના સત્તાધિશોને આ મામલે રજુઆત પણ કરવામાં આવી છે પરંતુ હાલ સુધી આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">