AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર રહેતા 1 હજાર બાંગ્લાદેશીને ઊંઘતા ઉઠાડી કરી અટકાયત, જુઓ Video

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર એકશનમાં આવી છે. ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઈક કરવામાં આવી છે.પહલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એકશનમાં આવી છે. મધરાતે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની ટીમો ત્રાટકી હતી.

Breaking News : પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર રહેતા 1 હજાર બાંગ્લાદેશીને ઊંઘતા ઉઠાડી કરી અટકાયત, જુઓ Video
Bangladeshi arrested
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2025 | 10:55 AM
Share

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર એકશનમાં આવી છે. ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઈક કરવામાં આવી છે.પહલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એકશનમાં આવી છે. મધરાતે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની ટીમો ત્રાટકી હતી. ગેરકાયદે રહેતા લોકોને ઉંઘમાંથી ઉઠાડીને પોલીસે અટકાયત કરી છે.

અમદાવાદ અને સુરતમાં પોલીસનું મેગા ઓપરેશન કરવામાં આવ્યું છે. 1 હજાર ગેરકાયદે બાંગ્લાદેશી ઘુસણખોરોની અટકાયત કરી છે. અમદાવાદના ચંડોળા તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચંડોળા તળાવમાંથી 457 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. સુરતમાં પણ 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. નકલી ડોક્યુમેન્ટના આધારે રહેતા ભારતમાં ઘુસણખોરો રહેતા હતા.

ગુજરાતમાં ગેરકાયદે રહેનારા લોકો પર તવાઈ

અમદાવાદ પોલીસની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચંડોળા તળાવમાં પોલીસનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે ચંડોળા તળાવમાંથી 457 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. મોડી રાત્રિથી સવાર સુધી પોલીસનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતુ. ક્રાઇમ બ્રાન્ચ, SOG, ઝોન 6 સહિતની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાંગ્લાદેશી, પાકિસ્તાની કે અન્ય દેશના ઘુસણખોરો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે રહેતા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં પણ શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી

ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંઘલની TV9 સાથે ખાસ વાતચીત કરી છે. ગૃહરાજ્યપ્રધાન, DGPની સૂચનાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ચંડોળા તળાવના વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહેતા હતા. તમામની સઘન પૂછપરછ કરાઇ રહી છે. 2024માં 127 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા.127 પૈકી 70 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ખોટા ડોક્યુમેન્ટને આધારે આઇડી બનાવીને રહેતા હતા. તમામ બાંગ્લાદેશીઓની ટેકિનકલ ડિટેલ કાઢવામાં આવશે.ખોટા ડોક્યુમેન્ટ કોણે બનાવ્યા તેની પણ તપાસ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">