VIDEO: ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 38 થઈ

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં નવા 1-1 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદની મહિલા દુબઈથી આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવે કહ્યું કે રાજ્યમાં ક્વૉરન્ટાઈન ભંગ બદલ 147 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે કુલ 20,688 લોકો ક્વૉરન્ટાઈન હેઠળ છે.   Web Stories View more પરશુરામના […]

VIDEO: ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 38 થઈ
Follow Us:
| Updated on: Mar 25, 2020 | 6:30 AM

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં નવા 1-1 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદની મહિલા દુબઈથી આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવે કહ્યું કે રાજ્યમાં ક્વૉરન્ટાઈન ભંગ બદલ 147 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે કુલ 20,688 લોકો ક્વૉરન્ટાઈન હેઠળ છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં 400થી વધુ લોકો સરકારી ક્વૉરન્ટાઈન હેઠળ અને 20,220 લોકો હોમ ક્વૉરન્ટાઈન હેઠળ છે. ત્યારે 1 કરોડ 7 લાખ 62 હજાર લોકોનો સર્વે કરાયો છે અને હાલ ટેલિફોનિક સર્વે પણ ચાલુ છે. હેલ્પલાઇનની વાત કરીએ તો 104 નંબર હેલ્પલાઈન પર એક જ દિવસમાં 15 હજારથી વધુ કોલ આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના સામેની જંગમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો એક-એક લાખ રૂપિયાની સહાય કરશે

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">