શક્તિ પીઠ અંબાજી મંદિર આ દિવસો દરમિયાન રહેશે બંધ, ભાદરવી પૂનમની પદયાત્રા પર પણ પ્રતિબંધ

કોરોના મહામારી વચ્ચે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય. સાથે જ તારીખ 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી પવિત્ર શક્તિ પીઠ અંબાજી મંદિર બંધ રહેશે. સાથે જ ભાદરવી પૂનમે પદયાત્રા અને કેમ્પ લગાવવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. શ્રદ્ધાળુઓમાં સંક્રમણ ન ફેલાય અને મહામારી વચ્ચે ભક્તોની ભીડ ન જામે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો […]

શક્તિ પીઠ અંબાજી મંદિર આ દિવસો દરમિયાન રહેશે બંધ, ભાદરવી પૂનમની પદયાત્રા પર પણ પ્રતિબંધ
Follow Us:
| Updated on: Aug 10, 2020 | 1:57 PM

કોરોના મહામારી વચ્ચે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય. સાથે જ તારીખ 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી પવિત્ર શક્તિ પીઠ અંબાજી મંદિર બંધ રહેશે. સાથે જ ભાદરવી પૂનમે પદયાત્રા અને કેમ્પ લગાવવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. શ્રદ્ધાળુઓમાં સંક્રમણ ન ફેલાય અને મહામારી વચ્ચે ભક્તોની ભીડ ન જામે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જોકે ભાદરવી પૂનમના દિવસે માઇ ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટે લાઇવ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મહામારીથી મા અંબા મુક્તિ અપાવે અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા શુભ હેતુથી અંબાજી ખાતે મહાયજ્ઞ કરવામાં આવશે. આ યજ્ઞ તારીખ 28મી ઓગસ્ટથી શરૂ થશે અને 2જી સપ્ટેમ્બરના રોજ પૂર્ણાહૂતિ થશે.

આ પણ વાંચો: જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારતા હોય તો વાંચો આ અહેવાલ, રેલવે દ્વારા લેવામાં આવ્યો છે એક મહત્વનો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">