કોરોના વાઈરસને લઈને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની નવી પહેલ, વાંચો વિગત

કોરોના વાઇરસના પગલે અમદાવાદ મનપાએ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બે સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા માસ્ક અને સેનેટાઈઝરની કીટ બનાવવામાં આવી છે.. જો કોઈને વાઇરસને લઈને શંકાસ્પદ લક્ષણ જણાય આવે તો 104 પર સંપર્ક કરવાથી મનપાની ટીમ ઘરે જઈને તેને આ કીટ આપશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

કોરોના વાઈરસને લઈને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની નવી પહેલ, વાંચો વિગત
Follow Us:
| Updated on: Mar 16, 2020 | 3:45 PM

કોરોના વાઇરસના પગલે અમદાવાદ મનપાએ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બે સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા માસ્ક અને સેનેટાઈઝરની કીટ બનાવવામાં આવી છે.. જો કોઈને વાઇરસને લઈને શંકાસ્પદ લક્ષણ જણાય આવે તો 104 પર સંપર્ક કરવાથી મનપાની ટીમ ઘરે જઈને તેને આ કીટ આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Amc safety for corona virus call on 104 helpline number

આ પણ વાંચો :   સિંહ-વાઘના સંરક્ષણ માટે કેટલું ફંડ? MP પરિમલ નથવાણીનો રાજ્યસભામાં સવાલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોર્પોરેશન દ્વારા જિમનેશયમ, સ્વીમીંગપુલ સહિત કોર્પોરેશન સંચાલિત હોલ બંધ, મેયરના બે સપ્તાહના સરકારી અને નિમંત્રણના કાર્યક્રમો બંધ રાખવાની પણ જાહેરાત કરાઈ છે. મેયર બિજલ પટેલે કહ્યું કે, શહેરમાં કુલ 250 ટીમ કામ કરે છે. જે જાહેરમાં થૂંકે છે તેને દંડ કરવામાં આવી રહ્યો છે. બિજલ પટેલે કહ્યું કે, સાવધાની અને સતર્કતા એ ઉપચાર છે. આ સાથે જ તેમણે શહેરીજનોને જાહેરમાં અને પ્રસંગમાં ન જવાની અપીલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  સૌથી વધારે કેસ પાડોશી રાજ્યમાં જ નોંધાયા હોવાથી ગુજરાતમાં પણ કાળજી રાખવી જરૂરી છે.  જો કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો અને તપાસ કરાઓ.  આ સિવાય અમદાવાદમાં 104 નંબર પર કોલ કરીને કોરોના અંગેની કીટ પણ મેળવી શકો છો.  અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશન આ પગલાઓ કોરોનાના ના ફેલાય તે માટે લીધા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">