અમદાવાદીઓ માટે સરકારનો મોટો નિર્ણય, જાણો આવતીકાલથી કઈ કઈ મળશે છુટછાટ
કોરોના મહામારીને કારણે બે મહિના સુધી લૉકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધ છે. હવે અમદાવાદમાં આવતીકાલથી આંશિક લૉકડાઉન ખુલી રહ્યું છે. શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદી અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓ શરૂ થશે. દરરોજ સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. […]
![અમદાવાદીઓ માટે સરકારનો મોટો નિર્ણય, જાણો આવતીકાલથી કઈ કઈ મળશે છુટછાટ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/99-20.jpg?w=1280)
કોરોના મહામારીને કારણે બે મહિના સુધી લૉકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધ છે. હવે અમદાવાદમાં આવતીકાલથી આંશિક લૉકડાઉન ખુલી રહ્યું છે. શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદી અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓ શરૂ થશે. દરરોજ સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. આ માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ ખાસ અપીલ કરાઈ છે કે, ખરીદી કર્યા બાદ ઘરે પહોંચી હાથ ધોવા અને નાહીને કપડાં બદલી લેવા, જેથી સંક્રમણના શક્યતા ઘટી જાય.
આ પણ વાંચો: જાણો મજૂરો અને ખેડૂતો માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો