મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાહેરાત, સ્થળાંતરીત લોકોને સરકાર ચૂકવશે કેસડોલ ,જુઓ VIDEO

રાજ્ય પર વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ચુક્યું છે. ગાંધીનગરના કંટ્રોલરૂમ ખાતે મુખ્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ અંગેની સ્પષ્ટતા કરી છે. આ બેઠકમાં CMએ વાયુ વાવાઝોડાને લઈને ખાસ માહિતી આપી. Web Stories View more હજારો રૂપિયા પર ન ફેરવો પાણી! કેસર અસલી છે કે નકલી આ રીતે ચેક કરો સવારે નાસ્તામાં ભૂલથી […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાહેરાત, સ્થળાંતરીત લોકોને સરકાર ચૂકવશે કેસડોલ ,જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 14, 2019 | 8:30 AM

રાજ્ય પર વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ચુક્યું છે. ગાંધીનગરના કંટ્રોલરૂમ ખાતે મુખ્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ અંગેની સ્પષ્ટતા કરી છે. આ બેઠકમાં CMએ વાયુ વાવાઝોડાને લઈને ખાસ માહિતી આપી.

હજારો રૂપિયા પર ન ફેરવો પાણી! કેસર અસલી છે કે નકલી આ રીતે ચેક કરો
સવારે નાસ્તામાં ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ગેસ,અપચો અને ડાયાબિટીસનો વધી જશે ખતરો
આજનું રાશિફળ તારીખ 06-12-2023
પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા અપનાવો આ ટીપ્સ
વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ
હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

CMએ જણાવ્યું કે ગાંધીનગરથી જે અધિકારીઓ અને પ્રધાનોને વિવિધ શહેરોમાં મોકલવામાં આવ્યા છે તેમને પરત બોલાવી લેવામાં આવશે સાથે જ વિસ્થાપિતોને પણ પોતાના ઘરે જવાની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી વિસ્થાપિતોને સહાય પણ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પુખ્તવયના લોકોને સરકાર દિવસના 60 રૂપિયા અને બાળકોને દિવસના 45 રૂપિયા લેખે કેશડોલ્સ પણ ચૂકવશે તો આવતીકાલથી પોર્ટ એક્ટિવિટી અને શાળા-કોલેજે પણ કાર્યરત કરી દેવામાં આવશે. 144 ગામમાં વિજળીની સમસ્યા છે તેને પણ આજ રાત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: વડાપ્રધાન ઈમરાન ખાને આખી દુનિયાની સામે કપાવ્યુ પાકિસ્તાનનું નાક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">