Tapi: વ્યારા ખાતે ઓક્સિજન ટ્રાન્ઝિટ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો, ઘરે સારવાર લેતા દર્દીઓને મફત ઓક્સિજન અપાશે

દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા સાથે જ ઓક્સિજનની પણ જરૂરિયાત વધતા અછત સર્જાઈ છે. આવા સમયે તાપીના વ્યારા ખાતે ઓક્સિજન ટ્રાન્ઝિટ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે.

| Updated on: May 03, 2021 | 3:37 PM

દિવસેને દિવસે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા સાથે જ ઓક્સિજનની પણ જરૂરિયાત વધતા અછત સર્જાઈ છે. આવા સમયે તાપીના વ્યારા ખાતે ઓક્સિજન ટ્રાન્ઝિટ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે. પોષિક ચેરીટેબલ ટ્રસ્ટ અને વ્યારા મિત્ર મંડળ યુ.એસ.એનો સેવાયજ્ઞ છે. ઘરે સારવાર લેતા ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને મફત ઓક્સિજન આપવામાં આવશે.

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">