Breaking News : અમદાવાદના માધુપુરમાં યુવકની જાહેરમાં હત્યા, ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

અમદાવાદના માધુપુરામાં જાહેરમાં યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પાનના ગલ્લા પર ઉભેલા યુવક પર કેટલાંક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

Breaking News : અમદાવાદના માધુપુરમાં યુવકની જાહેરમાં હત્યા, ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે
Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 1:40 PM

Breaking News : અમદાવાદના માધુપુરામાં જાહેરમાં યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પાનના ગલ્લા પર ઉભેલા યુવક પર કેટલાંક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. હત્યા બાદ માધુપુરાના લોકોએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad: 77માં સ્વાતંત્ર્ય પર્વની કોંગ્રેસ કાર્યાલયે રંગેચંગે ઉજવણી, શક્તિસિંહે ધ્વજવંદન કરી આપી શુભેચ્છા

હોબાળો મચાવતા ડીસીપી, એસીપી સહિતનો તમામ પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જેમાં પોલિસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી.હત્યા કરનાર શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. મૃતકની બહેને પોલિસ પર આક્ષેપો કર્યા છે. હત્યા કરનાર શખ્સો સામે અગાઉ પોલીસમાં ફરિયાદ રજૂઆત કરી હતી. પરંતુ પોલિસે કોઈ કાર્યવાહી કરી નહી હોવાનો આક્ષેપ મૃતકની બહેને આક્ષેપ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

યુવકના શરીર પર 10થી વધુ છરીના ઘા માર્યા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકનો પરિવાર ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં ફરિયાદ કર્યા બાદ પરત ફરતી વખતે મૃતક પર હુમલો કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં યુવકના શરીર પર 10થી વધુ છરીના ઘા વાગ્યા હોવાનું સામે આવ્યું છે. વળતી કાર્યવાહીમાં પોલીસે 4 આરોપીઓને રાઉન્ડ અપ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વપૂર્ણ છે કે હત્યાના વિરોધમાં માધુપુરા માર્કેટ બંધ રાખવામાં આવ્યું છે. અને વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જોકે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસે માધુપુરા માર્કેટમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">