સ્વામિનારાયણ બ્રેકિંગ ન્યૂઝ : બપોરે ત્રણ કલાક બાદ મળશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને અન્ય સાધુ સંતોની બેઠક, મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાન પણ જોડાશે

બપોર બાદ સ્વામિનારાયણના સંતોની બેઠક મળશે. સરકાર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે મંત્રણા મળવાની છે. સ્વામિનારાયણના સાધુઓ તથા અન્ય સાધુ સંતો સાથે સરકારની મંત્રણા થવા જઇ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આ બેઠકમાં જોડાશે.

સ્વામિનારાયણ બ્રેકિંગ ન્યૂઝ : બપોરે ત્રણ કલાક બાદ મળશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને અન્ય સાધુ સંતોની બેઠક, મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાન પણ જોડાશે
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 04, 2023 | 1:31 PM

Gandhinagar :  સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં ( (Salangpur Hanuman Temple Controversy)) અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બપોર બાદ સ્વામિનારાયણના સંતોની બેઠક મળશે. સરકાર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે મંત્રણા મળવાની છે. સ્વામિનારાયણના સાધુઓ તથા અન્ય સાધુ સંતો સાથે સરકારની મંત્રણા થવા જઇ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આ બેઠકમાં જોડાશે.

આ પણ વાંચો-Breaking News : સાળંગપુર ભીંતચિત્રો પર કાળો કલર કરવાના કેસના ફરિયાદીનો ખુલાસો, કાગળ પર સહી કરાવી લઇ ફરિયાદી બનાવ્યો

છેલ્લા થોડા દિવસથી સાળંગપુરમાં હનુમાનજીના ભીતચિત્રોને લઈ વિવાદ વકરી રહ્યો છે. સાળંગપુરમાં હનુમાનજીના અપમાન બાદ સનાતનધર્મના સાધુ-સંતો સાથે લોકોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. વિવાદને લઇને ગઇકાલે સાળંગપુરમાં સ્વામિનારાયણના સંતો વચ્ચે અંદાજે 3 કલાક સુધી બેઠક ચાલી હતી.જો કે આ બેઠકમાં દાદાના વિવાદિત ભીંતચિત્રો હટાવવાને લઇને કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો ન હતો. વિવાદ ઉકેલવા માટે હવે સંત સમિતિની રચના કરવામાં આવી છે. પરંતુ હનુમાનદાદાના ભીંતચિત્રોને લઇને ઉઠેલો વિવાદ હજુ પણ વણઉકેલ્યો છે. આ સમિતિ ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે. આપણા સનાતન હિન્દુ ધર્મના હિતમાં નિર્ણય થશે તેવી આશા છે.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ

કિંગ ઓફ સાળંગપુરના દાદાના અપમાનને લઇ રાજ્યભરમાં સ્વામીનારાયણ સંપ્રદાય સામે વિરોધનો શરૂ ઉઠ્યો છે અને સાળંગપુરમાંથી દાદાનું અપમાન કરતા ભીંતચિત્રો દૂર કરવાની માગ કરવામાં આવી રહી છે. જો કે ભારે વિવાદ અને વિરોધ બાદ પણ સાળંગપુરમાં સ્થિતિ ઠેરની ઠેર છે. ભારે વિરોધ બાદ પણ સાળંગપુર મંદિરમાંથી હજી સુધી ભીંતચિત્રો હટાવવામાં આવ્યાં નથી.

હનુમાનજી મહારાજને ભગવાન સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવાતા વિવાદ સર્જાયો. વિવાદ એવો તો વકર્યો કે, સનાતન ધર્મ સાથે સંકળાયેલા સાધુ, સંતો, મહંતોમાં રોષ ફેલાયો છે. સંતો સાળંગપુર મંદિર તંત્ર પર માછલા ધોઇ રહ્યા છે, તો બીજી તરફ હનુમાનજીને દાસ તરીકે દર્શાવાતા ભક્તોની લાગણી પણ દુભાઇ હોવાનો સૂર જોવા મળ્યો. આ તરફ હવે વિવાદ વકરતા બ્રહ્મ સમાજ મેદાને પડ્યો છે અને મંદિર તંત્રને 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપીને ભીંતચિંત્ર દૂર કરવાની માગ કરી છે. જોકે આ મહાવિવાદ વચ્ચે મંદિર તંત્રએ ભેદી મૌન સેવી લેતા, અનેક તર્કવિતર્કો સર્જાયા છે, ત્યારે જોવું રહ્યું કે હવે આ વિવાદ ક્યાં જઇને અટકે છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">