ગુજરાતની જળ સીમામાં અન્ય રાજ્યમાંથી ગેરકાયદે આવતી બોટનો પ્રવેશ પ્રતિબંધ

ગુજરાતની જળ સીમામાં હવે બીજા રાજ્યમાંથી ગેરકાયદે માછીમારી કરવા આવતી બોટ પ્રવેશી શકશે નહીં. જો કોઈ બોટ પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાગર ખેડૂતો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં CM રૂપાણીએ માછીમારોને સારા સમાચાર આપતી અનેક જાહેરાતો કરી. મુખ્યપ્રધાને કહ્યું કે બીજા રાજ્યોની અન અધિકૃત અને નોંધણી કર્યા વિનાની બોટોને રોકવા માટે જરૂર પડે […]

ગુજરાતની જળ સીમામાં અન્ય રાજ્યમાંથી ગેરકાયદે આવતી બોટનો પ્રવેશ પ્રતિબંધ
Follow Us:
| Updated on: Jan 04, 2020 | 3:34 PM

ગુજરાતની જળ સીમામાં હવે બીજા રાજ્યમાંથી ગેરકાયદે માછીમારી કરવા આવતી બોટ પ્રવેશી શકશે નહીં. જો કોઈ બોટ પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાગર ખેડૂતો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં CM રૂપાણીએ માછીમારોને સારા સમાચાર આપતી અનેક જાહેરાતો કરી. મુખ્યપ્રધાને કહ્યું કે બીજા રાજ્યોની અન અધિકૃત અને નોંધણી કર્યા વિનાની બોટોને રોકવા માટે જરૂર પડે તો કાયદો પણ લાવીશું.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, રાજ્યના હવામાન વિભાગે કરી આ આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ ઉપરાંત ગુજરાતના માછીમારો જેટલો સમય પાકિસ્તાનની જેલમાં રહેશે તે દરમિયાન માછીમારોના પરિવારને પ્રતિ દિવસ 300 રૂપિયા ચુકવવામાં આવશે. આ ઉપરાંત માછીમારોના મૃત્યુ બદલ મુખ્યપ્રધાને બે લાખ રૂપિયાની સહાય આપવાની પણ વાત કરી. મહત્વનું છે કે પાકિસ્તાનની જેલમાં હાલ 218 માછીમારો છે. ઉપરાંત સાગર ખેડૂતોને કિસાન ક્રેડિટ આપવા અંગે પણ કાર્યક્રમમાં ચર્ચા થઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">